🔴 Breaking
રાશિ ભવિષ્ય 16 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસસુપ્રીમ કોર્ટની કેન્દ્રને ચેતવણી: “તમે નહીં કરો તો અમે કરીશું” — પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલ મુદ્દે FSSAI સામે કડક વલણભરૂચ: સ્વતંત્રતા પર્વ પર પ્રથમ વખત એમ્બ્યુલન્સની તિરંગા રેલી,લોકોમાં જમાવ્યું આકર્ષણભરૂચ: ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન, ડો. પ્રશાંત કોરાટે ભાગલાના બલિદાનોને યાદ કર્યાઅંકલેશ્વર-હાંસોટમાં સમી સાંજે વાતાવરણમાં પલટો, ધીમીધારે વરસ્યો વરસાદભરૂચ : યુવાઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા નવનિર્માણ સંઘ અને BNS ગુપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય…ભરૂચ: પારસીઓના તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી,આગેવાનો જોડાયાભરૂચ : 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની મનુબર ગામમાં ભવ્ય ઉજવણી, પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન કરાયું…રાશિ ભવિષ્ય 16 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસસુપ્રીમ કોર્ટની કેન્દ્રને ચેતવણી: “તમે નહીં કરો તો અમે કરીશું” — પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલ મુદ્દે FSSAI સામે કડક વલણભરૂચ: સ્વતંત્રતા પર્વ પર પ્રથમ વખત એમ્બ્યુલન્સની તિરંગા રેલી,લોકોમાં જમાવ્યું આકર્ષણભરૂચ: ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન, ડો. પ્રશાંત કોરાટે ભાગલાના બલિદાનોને યાદ કર્યાઅંકલેશ્વર-હાંસોટમાં સમી સાંજે વાતાવરણમાં પલટો, ધીમીધારે વરસ્યો વરસાદભરૂચ : યુવાઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા નવનિર્માણ સંઘ અને BNS ગુપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય…ભરૂચ: પારસીઓના તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી,આગેવાનો જોડાયાભરૂચ : 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની મનુબર ગામમાં ભવ્ય ઉજવણી, પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન કરાયું…
Featured

ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..!

રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા

ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..!

સમગ્ર ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન લમ્પી વાયરસના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓ મૃત્યુ પણ પામ્યા છે. તેવામાં ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ જણાતા ભયનું વાતાવરણ ફેલાયું છે.

ઝાડેશ્વર ચોકડી નજીક રખડતા પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા યદુવંશી ગૌસેવા સમિતિના વિક્રમ ભરવાડ, દાનુ ભરવાડ, ગણપત રબારી અને અજય રબારી સહિતની ટીમોએ કરુણા હેલ્પલાઇન 1962 નંબર પર જાણ કરતા પાયલોટ હિંમતભાઈ અને ડોક્ટર નિરવ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પશુની યોગ્ય સારવાર કરી હતી. હજી ગાય લમ્પી રોગ અસરગ્રસ્ત છે કે નહીં તે અંગે યોગ્ય તપાસ સાથે તમામ સાવધાની રાખવામાં આવી રહી છે.

Featured

ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..!

રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા

ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..!

સમગ્ર ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન લમ્પી વાયરસના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓ મૃત્યુ પણ પામ્યા છે. તેવામાં ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ જણાતા ભયનું વાતાવરણ ફેલાયું છે.

ઝાડેશ્વર ચોકડી નજીક રખડતા પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા યદુવંશી ગૌસેવા સમિતિના વિક્રમ ભરવાડ, દાનુ ભરવાડ, ગણપત રબારી અને અજય રબારી સહિતની ટીમોએ કરુણા હેલ્પલાઇન 1962 નંબર પર જાણ કરતા પાયલોટ હિંમતભાઈ અને ડોક્ટર નિરવ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પશુની યોગ્ય સારવાર કરી હતી. હજી ગાય લમ્પી રોગ અસરગ્રસ્ત છે કે નહીં તે અંગે યોગ્ય તપાસ સાથે તમામ સાવધાની રાખવામાં આવી રહી છે.