🔴 Breaking
કર્ણથી અશ્વત્થામા સુધી ‘કલ્કી-2’માં અનેક રહસ્યો ખુલશે, ‘મહાભારત’ સાથેના જોડાણ અંગે નિર્દેશકનું નિવેદન…‘અયોધ્યાની આડમાં રાષ્ટ્રની ઓળખ અને શ્રદ્ધા પર હુમલો’, હિન્દુ તીર્થસ્થાનો બની રહ્યા છે નિશાન : CM યોગી આદિત્યનાથભરૂચ: ઇનર વ્હીલ ક્લબનો ૬૧મો પદગ્રહણ સમારંભ યોજાયો, નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યાભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ મેદાને, ઉમેદવારી પત્રો ભરાયા‘જહાજોમાં 30 ભારતીયો સવાર હતા..!’ :વિદેશ મંત્રાલયએ હોર્મુઝમાં થયેલા હુમલાઓની નિંદા કરી…અંકલેશ્વર: શહેર એસટી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો“મારી આખી દુનિયા વેરવિખેર થઈ ગઈ..!” : મૃતક કેતનની માતા રાખી અગ્રવાલેPM મોદીને પત્ર લખ્યો…અંકલેશ્વર: પીરામણ ગામની સીમમાંથી રૂ.1.93 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપાવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડકર્ણથી અશ્વત્થામા સુધી ‘કલ્કી-2’માં અનેક રહસ્યો ખુલશે, ‘મહાભારત’ સાથેના જોડાણ અંગે નિર્દેશકનું નિવેદન…‘અયોધ્યાની આડમાં રાષ્ટ્રની ઓળખ અને શ્રદ્ધા પર હુમલો’, હિન્દુ તીર્થસ્થાનો બની રહ્યા છે નિશાન : CM યોગી આદિત્યનાથભરૂચ: ઇનર વ્હીલ ક્લબનો ૬૧મો પદગ્રહણ સમારંભ યોજાયો, નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યાભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ મેદાને, ઉમેદવારી પત્રો ભરાયા‘જહાજોમાં 30 ભારતીયો સવાર હતા..!’ :વિદેશ મંત્રાલયએ હોર્મુઝમાં થયેલા હુમલાઓની નિંદા કરી…અંકલેશ્વર: શહેર એસટી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો“મારી આખી દુનિયા વેરવિખેર થઈ ગઈ..!” : મૃતક કેતનની માતા રાખી અગ્રવાલેPM મોદીને પત્ર લખ્યો…અંકલેશ્વર: પીરામણ ગામની સીમમાંથી રૂ.1.93 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપાવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ
Featured

ભરૂચ : PM મોદીના જન્મદિને સ્વસહાય જૂથો-સખી મંડળોને રૂ. 23 લાખથી વધુની રકમના ચેક અર્પણ કરાયા

ભરૂચ : PM મોદીના જન્મદિને સ્વસહાય જૂથો-સખી મંડળોને રૂ. 23 લાખથી વધુની રકમના ચેક અર્પણ કરાયા

ભરૂચ જિલ્લાની લાઈવલીહુડ પ્રોમોશન કંપની અને જિલ્લા ગ્રામ એજન્સી ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથો તથા જિલ્લાના વિવિધ સખી મંડળને રૂ. 243 લાખથી વધુની રકમના સહાય ચેક વિતરણ કરાયુ હતુ.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જિલ્લા વતી તેમને શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે પ્રાસંગિક પ્રવચન જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનમાં મહિલાઓના સર્વાંગી વિકાસમાં અનેકવિધ યોજનાઓ અમલમાં મુકાય છે. જેના પગલે હાલમાં રાજ્ય સરકાર પણ આ યોજનાઓનો 100 ટકા લાભ લોકો સુધી આપવા અથાક પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત મહિલાના ઉત્થાન માટેની યોજનાઓ માટે પણ જાગૃતિ કેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Featured

ભરૂચ : PM મોદીના જન્મદિને સ્વસહાય જૂથો-સખી મંડળોને રૂ. 23 લાખથી વધુની રકમના ચેક અર્પણ કરાયા

ભરૂચ : PM મોદીના જન્મદિને સ્વસહાય જૂથો-સખી મંડળોને રૂ. 23 લાખથી વધુની રકમના ચેક અર્પણ કરાયા

ભરૂચ જિલ્લાની લાઈવલીહુડ પ્રોમોશન કંપની અને જિલ્લા ગ્રામ એજન્સી ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથો તથા જિલ્લાના વિવિધ સખી મંડળને રૂ. 243 લાખથી વધુની રકમના સહાય ચેક વિતરણ કરાયુ હતુ.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જિલ્લા વતી તેમને શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે પ્રાસંગિક પ્રવચન જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનમાં મહિલાઓના સર્વાંગી વિકાસમાં અનેકવિધ યોજનાઓ અમલમાં મુકાય છે. જેના પગલે હાલમાં રાજ્ય સરકાર પણ આ યોજનાઓનો 100 ટકા લાભ લોકો સુધી આપવા અથાક પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત મહિલાના ઉત્થાન માટેની યોજનાઓ માટે પણ જાગૃતિ કેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.