અંકલેશ્વર: B.D.કોર્પોરેશન દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલને રૂ.15 લાખનું અનુદાન અપાયું
હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રેસી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે,
BY Connect Gujarat8 April 2024 9:49 AM GMT
X
Connect Gujarat8 April 2024 9:49 AM GMT
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને આરોગ્ય સેવાઓ માટે અનુદાન આપવામાં આવ્યું છે.બી.ડી. કોર્પોરેશના કિરણ મજૂમદાર દ્વારા સ્વ. કૃષ્ણકાંત મજૂમદારની યાદમાં જયબહેન મોદી હોસ્પિટલને રૂપિયા ૧૫ લાખનું અનુદાન આપવામાં આવ્યું.આ અનુદાનમાંથી નેત્ર વિભાગ માટે ફેકો મશીન વસાવવામાં આવશે.
હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રેસી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેમાં અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયા વિસ્તારના લોકોનું મોતીયાનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે.આ પ્રસંગે ગ્રુપના અંજલિ મજૂમદાર, પ્રતિક્ષા મજૂમદાર, એ.આઈ.ડી.એસ ના જનરલ મેનેજર ડોક્ટહોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રેસી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે,ર નીનાદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રીડેન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા.
Next Story