ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચીશ્તી તેમના માટે વિશેષ છે, ત્યારે ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરતો અને મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરવામાં આવે તેમજ આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
અંકલેશ્વર : ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ...
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું.
ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચીશ્તી તેમના માટે વિશેષ છે, ત્યારે ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરતો અને મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરવામાં આવે તેમજ આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી
ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી ભરૂચ | ગુજરાત | સમાચાર
“યોગ ફોર વન અર્થ વન હેલ્થ” : ભરૂચ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરાશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: વાલિયા SBIના પૂર્વ બ્રાન્ચ મેનેજરે રૂ.21.57 લાખની કરી ઉચાપત, ખાતેદારોના એકાઉન્ટમાંથી જાણ બહાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા !
ભરૂચના વાલીયામાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે ₹21.57 લાખની ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત | સમાચાર
અંકલેશ્વર: મામલતદાર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી કરનાર વધુ 2 આરોપી ઝડપાયા, ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી
GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી થવાના મામલામાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ: સેવાશ્રમ રોડ પર વ્યાજે લીધેલા નાંણા બાબતે લારીધારક પર હુમલો, સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
થોડા સમય પહેલાં તેને નાણાંકિય જરૂરિયાત ઉભી થઇ હતી આથી તેણે શહેરના બાવારેહાન વિસ્તારમાં રહેતાં અસલમ નામના રિક્ષાવાલા પાસેથી 10 હજાર રૂપિયા લીધાં હતાં. જેનું તેણે વ્યાજ પણ ચુકવ્યું હતું. : ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર : ઉદ્યોગ મંડળની ચૂંટણીનો ધમધમાટ,સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુન શુક્રવારના રોજ ચૂંટણી યોજાશે,જે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,અને ઉદ્યોગનગરમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ | ગુજરાત | સમાચાર
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ
બનાસકાંઠા : ચંડીસર ખાતે ઘી બનાવતી ઉત્પાદક પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂ. 3.50 લાખનો 674 કિલો ઘીનો જથ્થો જપ્ત
ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી
“યોગ ફોર વન અર્થ વન હેલ્થ” : ભરૂચ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરાશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા
જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન