અંકલેશ્વર : ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ...
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું.