અંકલેશ્વર: બ્રહ્મકુમારિઝ દ્વારા આધ્યાત્મિક દ્વારા સશક્તિકરણ અંતર્ગત વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો

અંકલેશ્વરના શારદા ભવન ખાતે બ્રહ્મકુમારિઝ દ્વારા આધ્યાત્મિક દ્વારા સશક્તિકરણ અંતર્ગત વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો હતો.

અંકલેશ્વર: બ્રહ્મકુમારિઝ દ્વારા આધ્યાત્મિક દ્વારા સશક્તિકરણ અંતર્ગત વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો
New Update

અંકલેશ્વરના શારદા ભવન ખાતે બ્રહ્મકુમારિઝ દ્વારા આધ્યાત્મિક દ્વારા સશક્તિકરણ અંતર્ગત વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો હતો.

આંતરાષ્ટ્રીય આધ્યાત્મિક મોટીવેશનલ સ્પીકર શિવાની દીદીની ઉપસ્થિતિમાં કાકા-બા હોસ્પિટલ,કેડિલા ફાર્મા અને બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ખાતે આધ્યાત્મિક દ્વારા સશક્તિકરણ અંતર્ગત વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો હતો.જેમાં મોટીવેશનલ સ્પીકર શિવાની દીદીએ વ્યસનથી દૂર રહી આધ્યાત્મિકતા વિષે વિશેષ માર્ગદર્શન આપ્યું હતુ.આ સેમિનારમાં કાકા-બા હોસ્પિટલ,કેડિલા ફાર્માના સભ્યો અને આમંત્રિતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

#Brahma Kumaris #Spiritual Empowerment #Ankleshwar #de-addiction #CGNews #Seminar #Gujarat
Here are a few more articles:
Read the Next Article