ભરૂચ: 15 વર્ષની સગીરા ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી
ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષની સગીરા દુકાને જવાનું કહી ગુમ થયેલ પરિવારજનોએ તેના અપહરણ અંગેની ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાવી છે.
BY Connect Gujarat Desk9 Jun 2023 11:28 AM GMT
X
Connect Gujarat Desk9 Jun 2023 11:28 AM GMT
ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષની સગીરા દુકાને જવાનું કહી ગુમ થયેલ પરિવારજનોએ તેના અપહરણ અંગેની ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાવી છે.
ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષ ૭માસની સગીરા ગત તારીખ-૫મી જુનના રોજ પોતાના ઘરેથી દુકાનમાં સામાન લેવા જવાનું કહી પરત નહિ ફરતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ કરી હતી જે બાદ પણ તે મળી નહી આવતા તેના પરિવારે નબીપુર પોલીસ મથકે તેનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story