ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીની સામે પગલાં ભરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવાયું હતું
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદદીન ચીશ્તી તેમના માટે વિશેષ છે ત્યારે મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઇન્ફિનિટિ સનાતન અપલોડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.જે વિડીયોમા સૂફી-સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનઉદ્દીન ચીશતી વિરુધ્ધ આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીનીએ ટિપ્પણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે
ભરૂચ: ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું
ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીની સામે પગલાં ભરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવાયું હતું
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદદીન ચીશ્તી તેમના માટે વિશેષ છે ત્યારે મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઇન્ફિનિટિ સનાતન અપલોડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.જે વિડીયોમા સૂફી-સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનઉદ્દીન ચીશતી વિરુધ્ધ આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીનીએ ટિપ્પણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર : પ્રતિન ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ પર જ વરસાદી પાણી ભરાતા હાલાકી,પાલિકાની ગટર લાઈનના કારણે સર્જાઈ પરિસ્થિતિ
અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ
વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ : કવિમિત્રોએ બુધસભામાં સુંદર રચનાઓ રજુ કરતા વાતાવરણમાં ભળ્યો કવિરસ
ભરૂચ શહેરમાં બુધવારે કવિમિત્રોની કવિરસથી તરબોળ કરતી બુધસભા મળી હતી.જેમાં કવિશ્રીઓ દ્વારા સુંદર રચનાઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર-વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક વરસાદી પાણી ફરી વળ્યા, ઘસમસતા પાણી વચ્ચે કાર ફસાઈ
ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો. ગુજરાત | સમાચાર
ભરૂચ: મોર્નિંગ શિફ્ટમાં જ મેઘરાજાની ધબધબાટી, હાંસોટમાં 3,વાલિયામાં 2 ઇંચ વરસાદ
ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટમાં 3 ઇંચ અને વાલીયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો ગુજરાત | સમાચાર
ભરૂચ: જંબુસરના મગણાદ ગામે કબાટ ભરેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરની ધરપકડ
ભરૂચ એલસીબીએ જંબુસરના મગણાદ ગામે તિજોરીમાં સંતાડેલ વિદેશી દારૂનો 2.90 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. સમાચાર
અંકલેશ્વર : પ્રતિન ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ પર જ વરસાદી પાણી ભરાતા હાલાકી,પાલિકાની ગટર લાઈનના કારણે સર્જાઈ પરિસ્થિતિ
ભારત-પાકિસ્તાન સરહદ નજીક વાયુસેના તાકાત બતાવશે, કવાયત માટે NOTAM જારી
બે મોં-ત્રણ આંખો… ગાયે એક વિચિત્ર વાછરડાને જન્મ આપ્યો, લોકોએ કહ્યું- 'આ એક ચમત્કાર છે'
અંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ
બેંગલુરુ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી, ભયનો માહોલ, તપાસમાં આ વાતનો ખુલાસો