New Update
/connect-gujarat/media/post_banners/4bf6474fb00a491abf55a0307671abf8cb3a09afeb45646ccf6ce1356441bcda.webp)
જંબુસર તાલુકાનું સરદારપુરા ગામ જ્યાં હાલ ક્ષત્રિય અને રાઠોડ પરિવાર વસવાટ કરે છે. જ્યાં ગ્રામજનોના સહકારથી રામેશ્વર મહાદેવ પટાગગણમા રામકથાનો પ્રારંભ કરાયો કથા પ્રારંભ પ્રસંગે કળશ યાત્રા-પોથીયાત્રા યોજાય હતી. વ્યાસપીઠ પરથી પાંચકડાના રામ મનોહર દાસ બાપુ કથાનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી
Latest Stories