• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવાની માંગ સાથે ટેમ્પો ચાલકોએ આપ્યું તંત્રને આવેદન પત્ર...

ભરૂચ અને અંકલેશ્વર શહેરના ટેમ્પો ચાલકોને નર્મદા મૈયા બ્રિજના બદલે સરદાર બ્રિજ પરથી પસાર થવાના ફેરા દીઠ રૂપિયા ચૂકવવા પડતાં હોય,

author-image
By Connect Gujarat 14 Sep 2023 in ભરૂચ Featured
New Update
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવાની માંગ સાથે ટેમ્પો ચાલકોએ આપ્યું તંત્રને આવેદન પત્ર...

ભરૂચ અને અંકલેશ્વર શહેરના ટેમ્પો ચાલકોને નર્મદા મૈયા બ્રિજના બદલે સરદાર બ્રિજ પરથી પસાર થવાના ફેરા દીઠ રૂપિયા ચૂકવવા પડતાં હોય, ત્યારે તેઓને પડતી આર્થિક તકલીફોને ધ્યાનમાં રાખીને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી આપવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ અને અંકલેશ્વર શહેરના ટેમ્પો તેમજ પિકઅપ ચાલકોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રાજુયાત કરી હતી. આવેનદ પત્રમાં જણાવ્યું હતું કે, અમે લોકો ટેમ્પા ચલાવી અમારું ગુજરાન ચલાવીએ છીએ. માલની હેરાફેરી માટે અવાર-નવાર ભરૂચ, દહેજ, વાગરા અને આમોદ સહિતના સ્થળે જવાનું થતું હોય છે. પરંતુ વહીવટી તંત્રના જાહેરનામાના કારણે ફોરવ્હીલ તેમજ સરકારી બસ સિવાય અન્ય કોઇ મોટા વાહનોને નર્મદા મૈયા બ્રીજ પરથી પસાર થવાની અનુમતિ આપી નથી. જેના કારણે ભરૂચ જિલ્લાના રહેવાસી હોવા છતાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી સુવિધાથી વંચિત રહીએ છીએ. અંકલેશ્વરમાં વસવાટ કરનારા સ્થાનિક ટેમ્પા માલિકો તેમજ ડ્રાઇવરોને તકલીફોનો સામનો કરવો પડે છે. હાલ ધંધા રોજગાર ખૂબ જ ધીમા ચાલી રહ્યા છે. મંદી જેવો માહોલ લાગે છે, તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, ત્યારે હોય ટેમ્પા ચાલકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. નર્મદા મૈયા બ્રીજ પરથી આવવા-જવાનું ન હોય સરદાર પટેલ બ્રીજ પરથી જવાનું હોય છે, જ્યાં ભરૂચ જિલ્લામાં વસવાટ કરતા હોવા છતાં ટોલનાકા પર ફેરા દીઠ રૂા. 30/- વસુલવામાં આવે છે, અને ટોલનાકા ઉપર એજન્સીના કર્મચારીઓ ડ્રાઇવરો સાથે ગેરવર્તન કરે છે. તેમજ દહેજ ટોલનાકા પર ભરૂચ જિલ્લાના વાહનો હોવા છતાં ટોલ વસુલવામાં આવે છે. વાહનનું રજીસ્ટ્રેશ ભરૂચ જિલ્લાના આર.ટી.ઓ.નું હોવા છતાં પણ ટોલ વસુલવામાં આવે છે, ત્યારે નાના ટેમ્પા ચાલકોને નર્મદા મૈયા બ્રીજ પરથી અવર-જવર કરવા દેવામાં આવે તેવી માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

#Bharuch #Gujarat #CGNews #permission. #Petition #pass #Submitted #tempo driver #Narmada Maia Bridge
Related Articles
ank ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jul 25 2025
Hansot Rainfall ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર- હાંસોટ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક

હાંસોટ પંથકમાં સમી સાંજના સમયે કાળા ડીબાગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને પવન સાથે વરસાદ વરસ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jul 25 2025
Ankleshwar Accident ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: GIDCની ETL ચોકડી નજીક ટેન્કરની ટકકરે સાયકલ સવારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે આધેડને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jul 25 2025
Hansot Primary Health Center ભરૂચ logo logo
LIVE

ભરૂચ: હાંસોટ સામુહિક આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાયુ, જર્જરીત મકાનનું કરાશે નવીનીકરણ

હાંસોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં અનેક ગામોમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રને કુડાદરા ગામે ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે ભરૂચ | ગુજરાત

By Connect Gujarat Desk Jul 25 2025
BHR GATAR ભરૂચ logo logo
LIVE

ભરૂચ: ભોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ, પાણી ભરાવાની સમસ્યા સર્જાય એવી દહેશત

ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે જેની સામે નારાયણ એવન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશોએ એકત્રિત થઈ વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો ભરૂચ | ગુજરાત

By Connect Gujarat Desk Jul 25 2025
Shri Parshuram Organization ભરૂચ logo logo
LIVE

ભરૂચ: પરશુરામ સંગઠનના સ્થાપના દિવસ નિમિત્તે આઈ ચેકઅપ- ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો

શ્રી પરશુરામ સંગઠન ૧૧ વર્ષ પૂર્ણ કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું ભરૂચ | આરોગ્ય |

By Connect Gujarat Desk Jul 25 2025
Latest Stories
અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ... logo logo
LIVE

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    આંધ્રપ્રદેશ સરકારે રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી સેવા કરશે શરૂ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    અંકલેશ્વર- હાંસોટ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    અંકલેશ્વર: GIDCની ETL ચોકડી નજીક ટેન્કરની ટકકરે સાયકલ સવારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...
  • અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો
  • આંધ્રપ્રદેશ સરકારે રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી સેવા કરશે શરૂ
  • અંકલેશ્વર- હાંસોટ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક
  • અંકલેશ્વર: GIDCની ETL ચોકડી નજીક ટેન્કરની ટકકરે સાયકલ સવારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી
  • ભરૂચ: હાંસોટ સામુહિક આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાયુ, જર્જરીત મકાનનું કરાશે નવીનીકરણ
  • ભરૂચ: ભોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ, પાણી ભરાવાની સમસ્યા સર્જાય એવી દહેશત
  • સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...
  • ભરૂચ: પરશુરામ સંગઠનના સ્થાપના દિવસ નિમિત્તે આઈ ચેકઅપ- ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો


© Copyrights 2024. All rights reserved.

Powered by