અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે ફરી વીજકાપ, આટલા ક્લાક વીજ પુરવઠો ખોરવાશે
BY Connect Gujarat Desk28 April 2024 6:35 AM GMT
X
Connect Gujarat Desk28 April 2024 6:35 AM GMT
આવતીકાલે તા.૨૯.૦૪.૨૦૨૪ ના સોમવાર ના રોજ દ.ગુ.વિ.કં.લી. દ્વારા ૨૨કેવી સ્ટેશન રોડ ફીડર નં.૯ અને ૨૨કેવી બાપુનગર ફીડર નં.૧૨ નું મેન્ટેનન્સ હોવાથી,તીર્થનગર, નવરંગ સોસાયટી વિસ્તાર, બાપુનગર વિસ્તાર, રામનગર, રઘુવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી , અક્ષર બંગલોઝ, મુક્તિ ધામ, શ્રીરામ નગર , હરિનગર બંગલોઝ, ભદૃલોક સોસાયટી, નિરાંત નગર વિસ્તાર, હસ્તી તળાવ વિસ્તાર, ગજાનંદ સોસાયટી, શીવ દર્શન, રવિ દર્શન, હનુમાન વાડી વિસ્તાર, કમલપાર્ક, મોબિન પાર્ક, ગુલનાર, ભાગયોદય સોસાયટી વિસ્તાર, સરગમ કોમ્પલેક્ષ, આમ્રપાલી, નવી નગરી, આઈ.ટી.આઈ. ત્રણ રસ્તા થી સ્ટેશન રોડ તથા પિરામણનાકા વિસ્તાર, ટાંકી ફળિયા વિસ્તાર, સંજયનગર, મમતા હોસ્પિટલ વિસ્તારમાં મા વીજપુરવઠો સવારે ૬:૩૦ વાગ્યા થી ૧૦:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે જેની નોંધ લેવા વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યુ છે
Next Story