ભરૂચ

ભરૂચ: દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ મામલે લખીગામના ગ્રામજનોની સહાયની માંગ

Jun 29, 2021 1 min read

દહેજની યશસ્વી કંપનીમાં બ્લાસ્ટનો મામલો, લખીગામના ગ્રામજનો દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવાયું.