પાટણ : આદિવાસી ભીલ સમાજ દ્વારા રામાપીરના મંદિરે નેજા ચડાવી કરાઇ ભવ્ય ઉજવણી, અનેક સાધુ સંતો રહ્યા ઉપસ્થિત….
પાટણના રાધનપુર તાલુકાના અમીરપુરા ગામ ખાતે આદિવાસી ભીલ રાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પાટણના રાધનપુર તાલુકાના અમીરપુરા ગામ ખાતે આદિવાસી ભીલ રાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જવાન જોયું, આ બ્લોગ વાંચનારા વયસ્ક નાગરિકોએ શાહરુખ ખાનને જવાન જોયો હતો. આજે શાહરુખ ખાન ની ઉમર 58…
ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે.
ફરી એકવાર ગુજરાતી ફિલ્મ "3 એક્કા" ના પ્રોડ્યુસર આનંદ પંડિતે કમાલ કરી.
સવારના 4 વાગે હજરો નાગા બાવાઓનો સૈલાબ ઉમટે સ્નાન કરવા, શંખનાદ, ભસ્મ આરતી, ઉંચી ઉંચી વાદીમેં બસતે હે…
આજથી બે દાયકા પહેલા ગદરમાં તારાસિંહના રોલમાં એને હેન્ડપમ્પ જમીનમાંથી ઉખાડી હવામાં ફંગોળી એને મારવા આવેલાઓને કચ્ચરઘાણ કરેલો.
ઝુમકા ગીરા રે...યે લાલ રંગ કબ મુઝે છોડેગા... ડોલા રે...ડોલા રે...ડોલા, અભી ના જાઓ છોડ કે કે દિલ…
રઘુકુલ રીત સદા ચલી આઈ,પ્રાણ જાયે પણ વચન ન જાયે...રામાનંદ સાગરના દિગ્દર્શનમાં નાઈન્ટીઝના જમાનામાં દર રવિવારે રામાયણ ટીવી…
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજપુર ગામમાં લગભગ 400 જેટલા મકાનો છે,
વેકેશન કેટલો સુંદર શબ્દ છે જે સાંભળતા કે વિચારતા જ ચેહરો હર્ષ ઉલ્લાસ થી ખીલી જાય.વિદ્યાર્થી ના જીવનમાં…