/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/01203820/13.jpg)
રાજ્યમાં આજે 13050 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોના સંક્રમણથી વધુ 131 લોકોનાં મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 7779 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297 પર પહોંચ્યો છે. જેમાંથી 778 લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85 ટકા છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9, વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9, ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2, જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3, દાહોદ 2, કચ્છ 3, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4, છોટા ઉદેપુર 2, પાટણ 3, ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 2, પોરબંદર 0 બોટાદ 1, અને ડાંગ 0 મોત સાથે કુલ 131 લોકોના મોત થયા છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4693, સુરત કોર્પોરેશન-1214, રાજકોટ કોર્પોરેશ 593, વડોદરા કોર્પોરેશન 563, મહેસાણા 459, જામનગર કોર્પોરેશ 397, ભાવનગર કોર્પોરેશન 391,વડોદરા 380, સુરત 360, જામનગર-331, નવસારી 200, ખેડા 198, સાબરકાંઠા 198, મહીસાગર 195, જૂનાગઢ 178, જૂનાગઢ કોર્પોરેશન 172, દાહોદ 162, કચ્છ 162, ગાંધીનગર 158, ગાંધીનગર કોર્પોરેશન 151, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, રાજકોટ 133, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરુચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100, છોટા ઉદેપુર 90, પાટણ 84, ભાવનગર 81, તાપી 78, સુરેન્દ્રનગર 62, અમદાવાદ 61, દેવભૂમિ દ્વારકા 57, પોરબંદર 37 બોટાદ 23, અને ડાંગ 9 કુલ 13050 કેસ નોંધાયા છે.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,20,449 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,27,03,040 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.