Covid-19 : રાજ્યમાં આજે 4251 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 8783 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 63 હજાર નવા કેસ નોંધાયા, 4329 લોકોનાં મોત

રાજ્યમાં આજે 4251 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 65 દર્દીના કોરોનાથી મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9469 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 8783 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 676581 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84421 પર પહોંચ્યો છે. જેમાંથી 692 દર્દી વેન્ટિલેટર પર અને 83729 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.97 ટકા છે.

રાજ્યમાં આજે 4251 નવા નોધાયેલ કે પૈકી  અમદાવાદ કોર્પોરેશન ૮૦૩, વડોદરા કોર્પોરેશન- ૩૬૭, સુરત કોર્પોરેશન-૨૬૯, રાજકોટ કોર્પોરેશન- ૧૭૫, વડોદરા- ૧૭૨, સુરત-૧૭૧, ભાવનગર કોપોરેશન- ૧૩૬,જામનગર કોપોરેશન- ૧૨૩, પંચમહાલ ૧૨૦, આણંદ- ૧૧૬, રાજકોટ-૧૧૨, કચ્છ-૧૦૩, જુનાગઢ કોર્પોરેશન-૯૨, મહેસાણા- ૯૨, ભરૂચ- ૯૧, બનાસકાંઠા-૮૯, ભાવનગર-૮૮, પોરબંદર-૮૩, ખેડા- ૮૧, સાબરકાંઠા-૮૧, મહીસાગર-૭૮, દાહોદ- ૭૬, દેવભૂમિ દ્વારકા-૭૧, જામનગર- ૬૩, નવસારી-૬૦, જુનાગઢ-૫૭, અમરેલી- ૫૪, ગાંધીનગર -૫૪, અરવલ્લી-૫૧, નર્મદા- ૫૦, પાટણ-૪૮, વલસાડ-૪૭, ગાંધીનગર કોર્પોરેશન-૪૫, ગીર સોમનાથ-૪૧, અમદાવાદ- ૨૮,  મોરબી-૨૩, છોટા ઉદેપુર -૧૧, સુરેન્દ્રનગર-૧૧, તાપી- ૯, ડાંગ -૭ અને બોટાદમાં 3 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે 65 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે જેમાં અમદાવાદ કોપોરેશનમાં 9, વડોદરા કોપોરેશન- 4 ,સુરત કોર્પોરેશન-4, રાજકોટ કોર્પોરેશન-3, વડોદરા- 3, સુરત-3, ભાવનગર કોપોરેશન-1,જામનગર કોપોરેશન- 3, પંચમહાલ 1, આણંદ- 1, રાજકોટ-3, કચ્છ-2, જુનાગઢ કોર્પોરેશન-2, મહેસાણા- 3, ભરૂચ- 2, બનાસકાંઠા-3, ભાવનગર-1, પોરબંદર-1, ખેડા- 1, સાબરકાંઠા-2, દેવભૂમિ દ્વારકા-1, જામનગર- 2, નવસારી-1, જુનાગઢ-2, અમરેલી- 1, ગાંધીનગર -1, અરવલ્લી-1, પાટણ-1,  ગીર સોમનાથ-1, અમદાવાદ- 1 અને તાપીમાં 1નું મોત થયું છે.