શ્રાવણ માહિનામાં આ વસ્તુઓનું કરો દાન , તંગીમાંથી મળશે રાહત
સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોવ તો સાવન મહિનામાં દૂધ, દહીં, ઘી, મખાના અને સાકર વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર બળવાન બને છે.
સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોવ તો સાવન મહિનામાં દૂધ, દહીં, ઘી, મખાના અને સાકર વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર બળવાન બને છે.
મેષ (અ, લ, ઇ): માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થયી શકે
મેષ (અ, લ, ઇ): તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો,
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવાર થી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી
આ વખતે 22મી જુલાઈથી શ્રાવણ શરૂ થઈ રહ્યો છે. તેને શ્રાવણ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે
રાહુ-કેતુને અશુભ ગ્રહોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. શનિવારે તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જેમની કુંડળીમાં મજબૂત ગ્રહો હોય છે તેમને ક્યારેય કોઈ બાબત માટે સંઘર્ષ કરવો પડતો નથી.
મેષ (અ, લ, ઇ): દિવસ ની શરૂઆત તમે યોગ અને ધ્યાન થી કરી શકો છો। આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે। લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો