રાશિ ભવિષ્ય 18 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ): તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો.આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો. કોઈ ની સલાહ લીધા વગર તમને
ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ): તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો.આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો. કોઈ ની સલાહ લીધા વગર તમને
વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનની શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.
દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માઁ નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.માઁ નર્મદાને ચુંદડી અર્પણ કરી
ચાતુર્માસ 12 નવેમ્બરે મંગળવારે દેવઊઠી અગિયારસે પૂરા થશે. ચાતુર્માસમાં લગ્નનાં મુહૂર્ત હોતાં નથી. આથી આ વર્ષે હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નનાં 19 મુહૂર્ત આવશે.
ધર્મ દર્શન | સમાચાર , કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂડ બગડી જશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે.
અષાઢ મહિનામાં આવતી દેવશયની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવશયની એકાદશી દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ વખતે દેવશયની એકાદશી 17મી જુલાઈએ છે.
મેષ (અ, લ, ઇ): તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી.