🔴 Breaking
સાબરકાંઠા : વરસાદની ઘટ બાદ પાકમાં રોગચાળો અને જીવાતના ઉપદ્રવે ખેડૂતોની ચિંતા  વધારી,પાક ઉત્પાદન ઘટવાની આશંકાસુરત : જરી ઉદ્યોગકારોની અનોખી સુંદર પહેલ,અયોધ્યાના શ્રી રામ માટે ચાંદીના તારમાંથી તૈયાર કરી રાખડીભરૂચ: ખાંડના વધતા ભાવ અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન, બજારમાં કૃત્રિમ અછત,પર્યાપ્ત જથ્થો ઉપ્લબદ્ધહરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા, 4 લોકોએ 14 ગોળીઓ મારી કરી હત્યાઅંકલેશ્વર: બ્રહ્મકુમારીઝ દ્વારા સબજેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી, કેદીઓના હાથે રાખડી બાંધવામાં આવીભરૂચ: ઉમલ્લા કેબલ ચોરીની ટોળકીનો કર્યો પર્દાફાશ, 7 આરોપી ઝડપાયાભરૂચ: ભીડ ભંજન ઝુપડપટ્ટીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, ₹41,440નો મુદ્દામાલ જપ્તભરૂચ: પેરોલ ફર્લો સ્કવોડની ટીમે છ વર્ષથી ફરાર અકસ્માતના ગુનાના આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યોસાબરકાંઠા : વરસાદની ઘટ બાદ પાકમાં રોગચાળો અને જીવાતના ઉપદ્રવે ખેડૂતોની ચિંતા  વધારી,પાક ઉત્પાદન ઘટવાની આશંકાસુરત : જરી ઉદ્યોગકારોની અનોખી સુંદર પહેલ,અયોધ્યાના શ્રી રામ માટે ચાંદીના તારમાંથી તૈયાર કરી રાખડીભરૂચ: ખાંડના વધતા ભાવ અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન, બજારમાં કૃત્રિમ અછત,પર્યાપ્ત જથ્થો ઉપ્લબદ્ધહરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા, 4 લોકોએ 14 ગોળીઓ મારી કરી હત્યાઅંકલેશ્વર: બ્રહ્મકુમારીઝ દ્વારા સબજેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી, કેદીઓના હાથે રાખડી બાંધવામાં આવીભરૂચ: ઉમલ્લા કેબલ ચોરીની ટોળકીનો કર્યો પર્દાફાશ, 7 આરોપી ઝડપાયાભરૂચ: ભીડ ભંજન ઝુપડપટ્ટીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, ₹41,440નો મુદ્દામાલ જપ્તભરૂચ: પેરોલ ફર્લો સ્કવોડની ટીમે છ વર્ષથી ફરાર અકસ્માતના ગુનાના આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો
Featured

ભરૂચ જિલ્લા વિપ્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે યોગેશ પારિકની વરણી

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે વિપ્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે ...

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે વિપ્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે જેની અગત્યની બેઠક તારીખ 31મી જુલાઇના રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે મળી હતી જેમાં વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે યોગેશ પારિકની વરણી કરવામાં આવી છે. તો ઉપપ્રમુખ તરીકે સંદીપ શર્મા, મહામંત્રી તરીકે કે. આર.જોષી અને ખજાનચી તરીકે બજરંગજી સારસ્વતની વરણી કરવામાં આવી છે.

Delete Edit

આ પ્રસંગે વિપ્ર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાંવરમલ માટોલીયા,રાષ્ટ્રીય કાર્યકારી સભ્યો અર્જુનસિંહ રાજપુરોહિત અને બાબુલાલ પાલીવાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીરામ રાજપુરોહિત, ગુજરાત રાજ્ય મહામંત્રી મીઠાલાલ પાલીવાલ, ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી અશોકજી સારસ્વત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતો દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Featured

ભરૂચ જિલ્લા વિપ્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે યોગેશ પારિકની વરણી

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે વિપ્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે ...

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે વિપ્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે જેની અગત્યની બેઠક તારીખ 31મી જુલાઇના રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે મળી હતી જેમાં વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે યોગેશ પારિકની વરણી કરવામાં આવી છે. તો ઉપપ્રમુખ તરીકે સંદીપ શર્મા, મહામંત્રી તરીકે કે. આર.જોષી અને ખજાનચી તરીકે બજરંગજી સારસ્વતની વરણી કરવામાં આવી છે.

Delete Edit

આ પ્રસંગે વિપ્ર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાંવરમલ માટોલીયા,રાષ્ટ્રીય કાર્યકારી સભ્યો અર્જુનસિંહ રાજપુરોહિત અને બાબુલાલ પાલીવાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીરામ રાજપુરોહિત, ગુજરાત રાજ્ય મહામંત્રી મીઠાલાલ પાલીવાલ, ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી અશોકજી સારસ્વત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતો દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા