-
હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક
-
યુટ્યુબરએ કરી બજરંગબલી વિરુદ્ધ વિવિદાસ્પદ ટીપ્પણી
-
યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનોમાં ફાટી નીકળ્યો રોષ
-
વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ
અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.
અમરેલીના વસંત ચાવડા નામના યુટ્યુબરએ બજરંગબલી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવિદાસ્પદ ટીપ્પણી કરતાં વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે અમરેલી કલેક્ટર કચેરી, અમરેલી એસપી. સહિત શહેર પોલીસ મથકમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક છે. તેઓ 108 જેટલા નામોથી જાણીતાં છે, જે તેમના દૈવી પાત્ર અને વ્યક્તિત્વની મહાનતા દર્શાવે છે, ત્યારે અમરેલીના વિવિધ હિન્દુ સંગઠનોએ યુટ્યુબર વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરી છે.
અમરેલી : હનુમાનજી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર યુટ્યુબર સામે હિન્દુ સંગઠનોમાં રોષ, તંત્રને આપ્યું આવેદન...
અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.
હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક
યુટ્યુબરએ કરી બજરંગબલી વિરુદ્ધ વિવિદાસ્પદ ટીપ્પણી
યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનોમાં ફાટી નીકળ્યો રોષ
વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ
અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.
અમરેલીના વસંત ચાવડા નામના યુટ્યુબરએ બજરંગબલી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવિદાસ્પદ ટીપ્પણી કરતાં વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે અમરેલી કલેક્ટર કચેરી, અમરેલી એસપી. સહિત શહેર પોલીસ મથકમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક છે. તેઓ 108 જેટલા નામોથી જાણીતાં છે, જે તેમના દૈવી પાત્ર અને વ્યક્તિત્વની મહાનતા દર્શાવે છે, ત્યારે અમરેલીના વિવિધ હિન્દુ સંગઠનોએ યુટ્યુબર વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરી છે.