New Update
કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટનાથી ચકચાર
પરિવાર સૂતો હતો તે દરમ્યાન દુષ્કર્મનો બનાવ
એક નરાધમે દુષ્કર્મ આચર્યું, બીજો મદદગારી કરતો
સમગ્ર મામલે પીડિતાના પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ
પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ આદરી
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર 2 નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજારાયો હોવાની ઘટના સામે આવી છે. ગત તા. 1 જુલાઈ-2025ના રોજ કેશોદ પોલીસ મથકમાં સગીરાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા બન્ને નરાધમોએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાનો પરિવાર રાત્રિ દરમ્યાન સુતો હતો, ત્યારે બન્ને આરોપીઓએ સગીરાને રૂમમાં ગોંધી રાખી હતી. જેમાં આરોપી હનીફ સિડાએ દુષ્કર્મ ગુજાર્યુ હતું, અને બીજો આરોપી મદદગારીમાં હતો. જોકે, પરિવારને ખ્યાલ આવતા બન્ને આરોપી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે આરોપી હનીફ કાસમ સીડા અને આયુષ હાસમ બુરબાન વિરુદ્ધ એટ્રોસિટી, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.
અમરેલી : હનુમાનજી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર યુટ્યુબર સામે હિન્દુ સંગઠનોમાં રોષ, તંત્રને આપ્યું આવેદન...
અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.
હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક
યુટ્યુબરએ કરી બજરંગબલી વિરુદ્ધ વિવિદાસ્પદ ટીપ્પણી
યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનોમાં ફાટી નીકળ્યો રોષ
વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ
અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.
અમરેલીના વસંત ચાવડા નામના યુટ્યુબરએ બજરંગબલી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવિદાસ્પદ ટીપ્પણી કરતાં વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે અમરેલી કલેક્ટર કચેરી, અમરેલી એસપી. સહિત શહેર પોલીસ મથકમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક છે. તેઓ 108 જેટલા નામોથી જાણીતાં છે, જે તેમના દૈવી પાત્ર અને વ્યક્તિત્વની મહાનતા દર્શાવે છે, ત્યારે અમરેલીના વિવિધ હિન્દુ સંગઠનોએ યુટ્યુબર વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરી છે.
જુનાગઢ : સગીરા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર 2 નરાધમોની કેશોદ પોલીસે ધરપકડ કરી...
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત | સમાચાર
ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધ ડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીનો મામલો, સભાસદોએ કરી ઉગ્ર રજુઆત
ભરૂચના નેત્રંગમાં આવેલ 4 દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલે રાજકારણ ઘરમાં આવ્યું છે સભાસદો એ ડેરી ખાતે જઈ ઉગ્ર રજૂઆત કરી હતી ગુજરાત | સમાચાર
અંકલેશ્વર: ઉટીયાદરા ગામની શિલાલેખ સોસા.માંથી વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ
પોલીસે અગાઉ 6 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ કોસંબાના તરસાડી ગામનો મહેશ ઉર્ફે કબૂતર ચંદુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ | ગુજરાત | સમાચાર |
સુરત : પાલતુ શ્વાન રાખવા માટે આસપાસના લોકોની મંજૂરી સાથે લેવું પડશે લાયસન્સ,ડોગ પ્રેમીઓનો વિરોધ
સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા મુદ્દે જરૂરી લાયસન્સ તેમજ આસપાસના પડોશીઓની મંજૂરી લેવા માટેનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત | સુરત | સમાચાર
અંકલેશ્વર: પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત
પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી છે ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: મહોરમ પર્વને અનુલક્ષી DYSP સી.કે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત | સમાચાર
ભરૂચ: આમોદ નગરમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી મળશે મુક્તિ, નગર સેવા સદન દ્વારા સાફ સફાઈ શરૂ કરાય
સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા
ભરૂચ: નગરપાલિકાનાનો વહીવટ ખાડે ગયો હોવાના કોંગ્રેસના આક્ષેપ, થાળી વેલણ વગાડી BJPના શાસકોને જગાડવા કર્યા પ્રયાસ
જુનાગઢ : સગીરા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર 2 નરાધમોની કેશોદ પોલીસે ધરપકડ કરી...
સુરત : ખાડી પૂરે ટેક્સટાઇલ માર્કેટમાં સર્જી તારાજી,સાડી અને સામાન પલળી જતા 100 કરોડના નુકસાનનો અંદાજ