New Update
અંકલેશ્વરમાં પોલીસનો નવતર અભિગમ
લોન ધિરાણ કેમ્પ યોજાયો
એ ડિવિઝન પોલીસ દ્વારા આયોજન
ફેરિયાઓ અને વેપારીઓએ લીધો લાભ
લોન અંગેનું અપાયું માર્ગદર્શન
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડા અને વિવિધ બેંકો આગળ આવી છે.આજરોજ પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.જેમાં લોકોને લોન ધિરાણ કરતા ઇસમોને બદલે બેન્ક થકી સહેલાઈથી લોન મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતાં.આ લોન ધિરાણ કેમ્પનો નાના વેપારીઓ તેમજ ફેરિયાઓએ લાભ લીધો હતો.
Latest Stories
અમરેલી : હનુમાનજી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર યુટ્યુબર સામે હિન્દુ સંગઠનોમાં રોષ, તંત્રને આપ્યું આવેદન...
અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.
હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક
યુટ્યુબરએ કરી બજરંગબલી વિરુદ્ધ વિવિદાસ્પદ ટીપ્પણી
યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનોમાં ફાટી નીકળ્યો રોષ
વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ
અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.
અમરેલીના વસંત ચાવડા નામના યુટ્યુબરએ બજરંગબલી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવિદાસ્પદ ટીપ્પણી કરતાં વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે અમરેલી કલેક્ટર કચેરી, અમરેલી એસપી. સહિત શહેર પોલીસ મથકમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક છે. તેઓ 108 જેટલા નામોથી જાણીતાં છે, જે તેમના દૈવી પાત્ર અને વ્યક્તિત્વની મહાનતા દર્શાવે છે, ત્યારે અમરેલીના વિવિધ હિન્દુ સંગઠનોએ યુટ્યુબર વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરી છે.
અંકલેશ્વર: વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા પોલીસનો નવતર અભિગમ, લોન ધિરાણ કેમ્પનું આયોજન
અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર
ભરૂચ : ઝાડેશ્વરના જ્યોતિ નગર ટર્નિંગ પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, એમ્બ્યુલન્સ પણ ફસાય
ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે હવે શહેરના ઝાડેશ્વર વિસ્તારના જ્યોતિનગર ટર્નિંગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ગુજરાત | સમાચાર
અંકલેશ્વર: શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી કારના બોનેટમાંથી વિદેશી દારૂના 180 નંગ પાઉચ સહીત કુલ રૂપિયા 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ભરૂચ | ગુજરાત | સમાચાર |
બાઇક ધીમું ચલાવવાનું કહેતા જ યુવકને ચીરી નાંખ્યો, ભાવનગરમાં કરૂણ હત્યાની ઘટના
ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં બાઇક ધીમું ચલાવવા જેવી નાનકડી તકરારમાં થયેલી હત્યાની કરૂણ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.પોલીસે તપાસ હાથ ધરી. ગુજરાત | સમાચાર
ભરૂચ: સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું નિધન, ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. ગુજરાત | સમાચાર
ભરૂચ: તંત્ર દ્વારા શહેરમાં 30 સ્થળોએ રીક્ષા સ્ટેન્ડ જાહેર કરાયા, નિયત સ્ટેન્ડમાં જ રીક્ષા ઉભી રાખવાની રહેશે
ભરૂચ શહેરમાં તમામ રીક્ષા ચાલકોએ નિયત કરેલા રીક્ષા સ્ટેન્ડ પર જ તેઓની રીક્ષા ઉભી રાખવાની રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર રહેશે. ગુજરાત | સમાચાર |
સંસદનાં ચોમાસુ સત્ર વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી આપ્યું રાજીનામું
ED એ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ચાર જાણીતા દક્ષિણ ભારતીય કલાકારો સમન્સ પાઠવ્યા
અંકલેશ્વર: વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા પોલીસનો નવતર અભિગમ, લોન ધિરાણ કેમ્પનું આયોજન
ભરૂચ : ઝાડેશ્વરના જ્યોતિ નગર ટર્નિંગ પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, એમ્બ્યુલન્સ પણ ફસાય
અંકલેશ્વર: શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ