અંકલેશ્વરનીનોબારીયાસ્કૂલનાકમ્પાઉન્ડમાંશાળાપ્રવેશોત્સવઅનેકન્યાકેળવણીમહોત્સવનીઉજવણીકરવામાંઆવીહતી
શિક્ષણનાઅમૃતપાનવિનાએકપણબાળકવંચિતનરહેતેવાઆશયથીશિક્ષણવિભાગદ્વારાશાળાપ્રવેશોત્સવ-કન્યાકેળવણીના૨૧માતબક્કાનોઆજથીપ્રારંભકરવામાંઆવ્યોછેત્યારેઅંકલેશ્વરનીનોબારિયાસ્કૂલનાકમ્પાઉન્ડમાંશાળાપ્રવેશોત્સવઅનેકન્યાકેળવણીમહોત્સવનાકાર્યક્રમનુંઆયોજનકરવામાંઆવ્યુંહતુંઆપ્રસંગેઅંકલેશ્વરપ્રાંતઅધિકારીભવદીપસિંહજાડેજા, અંકલેશ્વરનગરપાલિકાનાપ્રમુખલલીતાબહેનરાજપુરોહિતતેમજશિક્ષણસમિતિનાચેરમેનગણેશઅગ્રવાલસહિતનામહાનુભાવોઅનેશાળાપરિવારઉપસ્થિતરહ્યોહતો. આકાર્યક્રમમાંબાળકોનેશાળામાંપ્રવેશકરાવવામાંઆવ્યોહતીસાથેશૈક્ષણિકકીટનુંપણવિતરણકરવામાંઆવ્યુંહતું