અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આયોજન
વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
પર્યાવરણ બચાવોના ઉદ્દેશ્ય સાથે આયોજન
આગેવાનો રહ્યા ઉપસ્થિત
વિશ્વ હિન્દૂ પરિષદના દ્વારા અંકલેશ્વરની નીલમાધવ સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો
વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ધાર્મિક સ્થળો ખાતે હરિયાળું વાતાવરણ ઉભું કરવામાં માટે ક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.જેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા,ધનંજય પટેલ, રેમો મિસ્ત્રી, હિરેન પટેલ, નમન રાઠોડ, આશિષ પટેલ અને પરેશ રાજગોર સહિત વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ ગાયત્રી પરિવાર દ્વારા આજ રોજ બોહીદ્રા કોલોની અને અંકલેશ્વર નીલ માધવ સોસાયટી ખાતે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું.