છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. જેમાં ભગવાન શિવ અને કૃષ્ણ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે હવે 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માટે બાવળાના વકીલ હિતેશ જાદવે અરજી કરી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરવા મામલે રૂગનાથ ચરણ દાસજી સ્વામી, આનંદ સાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચારેય સંતોના ભગવાનને લઇને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા સમગ્ર હિન્દુ સમાજ ના લોકોની લાગણી દુભાઈ છે.ઉલ્લેખનીય છે કે,
તાજેતરમાં જ 'હનુમાનજી ભગવાન નથી' એ પ્રકારનું અક્ષર મુનિ સ્વામી નું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેના લીધે બાદમાં તેઓએ માફી માંગવી પડી હતી. તદુપરાંત ભગવાન શિવજી પર કરેલ વિવાદિત ટિપ્પણીને લઇને આનંદસાગર સ્વામી નો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાર બાદ તેઓએ પણ માફી માંગવાનો વારો આવ્યો હતો. સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામી નો એક વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વામીએ ભગવાન બ્રહ્મા નું અપમાન કર્યું હતું. સ્વામીએ ઇન્દ્ર દેવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા હતા. અન્ય એક વીડિયોમાં પ્રેમ સ્વરૂપ સ્વામી ડાકોરના રાજા રણછોડ ની ઉપેક્ષા કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ઈશ્વરના નામે ટીકા કરી હતી. આમ સંતોના એક બાદ એક જૂના વીડિયો વાયરલ થતા સમગ્ર હિંદુ સમાજ અને સનાતન ધર્મને માનનારા સાધુ-સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
ભગવાન વિરુદ્ધ ટિપ્પણી કરનારા 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી
છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. જેમાં ભગવાન શિવ અને કૃષ્ણ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે હવે 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માટે બાવળાના વકીલ હિતેશ જાદવે અરજી કરી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરવા મામલે રૂગનાથ ચરણ દાસજી સ્વામી, આનંદ સાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચારેય સંતોના ભગવાનને લઇને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા સમગ્ર હિન્દુ સમાજ ના લોકોની લાગણી દુભાઈ છે.ઉલ્લેખનીય છે કે,
તાજેતરમાં જ 'હનુમાનજી ભગવાન નથી' એ પ્રકારનું અક્ષર મુનિ સ્વામી નું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેના લીધે બાદમાં તેઓએ માફી માંગવી પડી હતી. તદુપરાંત ભગવાન શિવજી પર કરેલ વિવાદિત ટિપ્પણીને લઇને આનંદસાગર સ્વામી નો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાર બાદ તેઓએ પણ માફી માંગવાનો વારો આવ્યો હતો. સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામી નો એક વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વામીએ ભગવાન બ્રહ્મા નું અપમાન કર્યું હતું. સ્વામીએ ઇન્દ્ર દેવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા હતા. અન્ય એક વીડિયોમાં પ્રેમ સ્વરૂપ સ્વામી ડાકોરના રાજા રણછોડ ની ઉપેક્ષા કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ઈશ્વરના નામે ટીકા કરી હતી. આમ સંતોના એક બાદ એક જૂના વીડિયો વાયરલ થતા સમગ્ર હિંદુ સમાજ અને સનાતન ધર્મને માનનારા સાધુ-સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
ગોઝારો’ ઘાટ : ડાંગના સામગહાન-સાપુતારા વચ્ચે 9 KMના માર્ગમાં 3 બ્લેક સ્પોટ, અકસ્માતો નિવારવા તંત્રનું નિરીક્ષણ...
પ્રવાસીઓથી ધમધમતા ડાંગ જીલ્લામાં સાપુતારા ઘાટ માર્ગ એ ગોઝારો સાબિત થયો છે. સાપુતારા ઘાટ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે ગુજરાત | સમાચાર |
પંચમહાલ : ભાઇલાલ અમીન હોસ્પિટલ-વડોદરા અને IMA-ગોધરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરાયું...
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગોધરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર ગુજરાત | Featured | સમાચાર
ચૈતર વસાવાના કેસમાં પોલીસ એફિડેવિટ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા જામીનની સુનાવણી ટળી
'લાફા કાંડ' કેસમાં રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી ગુજરાત | સમાચાર
આમોદ-જંબુસરને જોડતા ઢાઢર નદીના બ્રિજ મુદ્દે કોંગ્રેસે કાઢી તંત્રની સ્મશાન યાત્રા, પોલીસે કરી અટકાયત
પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો. ભરૂચ | ગુજરાત | સમાચાર
પંચમહાલ : ઘોઘંબામાં કોંગ્રેસના નવનિયુક્ત વરણી કાર્યક્રમમાં અમિત ચાવડાએ બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર
ઘોઘંબામા કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમમા ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા ગુજરાત | સમાચાર
ભરૂચ: નન્નુમીયા નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ,કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન
પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ તે ધારાધોરણ મુજબ ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ | ગુજરાત | સમાચાર |
અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ધરતી પર ક્યારે પાછા આવશે ?
ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ યથાવત, ખાડા પુરવા તંત્ર કામે લાગ્યું
ઉત્તરાખંડ માટે આગામી 24 કલાક ખૂબ જ મુશ્કેલ રહેશે! હવામાન વિભાગે ભારે વરસાદ માટે ચેતવણી કરી
ભરૂચ : તવરા મંગલમઠ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા બોરીદ્રા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ સાથે ગૌરીવ્રતની કરવામાં આવી ઉજવણી