છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. જેમાં ભગવાન શિવ અને કૃષ્ણ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે હવે 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માટે બાવળાના વકીલ હિતેશ જાદવે અરજી કરી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરવા મામલે રૂગનાથ ચરણ દાસજી સ્વામી, આનંદ સાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચારેય સંતોના ભગવાનને લઇને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા સમગ્ર હિન્દુ સમાજ ના લોકોની લાગણી દુભાઈ છે.ઉલ્લેખનીય છે કે,
તાજેતરમાં જ 'હનુમાનજી ભગવાન નથી' એ પ્રકારનું અક્ષર મુનિ સ્વામી નું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેના લીધે બાદમાં તેઓએ માફી માંગવી પડી હતી. તદુપરાંત ભગવાન શિવજી પર કરેલ વિવાદિત ટિપ્પણીને લઇને આનંદસાગર સ્વામી નો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાર બાદ તેઓએ પણ માફી માંગવાનો વારો આવ્યો હતો. સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામી નો એક વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વામીએ ભગવાન બ્રહ્મા નું અપમાન કર્યું હતું. સ્વામીએ ઇન્દ્ર દેવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા હતા. અન્ય એક વીડિયોમાં પ્રેમ સ્વરૂપ સ્વામી ડાકોરના રાજા રણછોડ ની ઉપેક્ષા કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ઈશ્વરના નામે ટીકા કરી હતી. આમ સંતોના એક બાદ એક જૂના વીડિયો વાયરલ થતા સમગ્ર હિંદુ સમાજ અને સનાતન ધર્મને માનનારા સાધુ-સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
ભગવાન વિરુદ્ધ ટિપ્પણી કરનારા 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી
છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. જેમાં ભગવાન શિવ અને કૃષ્ણ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે હવે 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માટે બાવળાના વકીલ હિતેશ જાદવે અરજી કરી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરવા મામલે રૂગનાથ ચરણ દાસજી સ્વામી, આનંદ સાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચારેય સંતોના ભગવાનને લઇને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા સમગ્ર હિન્દુ સમાજ ના લોકોની લાગણી દુભાઈ છે.ઉલ્લેખનીય છે કે,
તાજેતરમાં જ 'હનુમાનજી ભગવાન નથી' એ પ્રકારનું અક્ષર મુનિ સ્વામી નું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેના લીધે બાદમાં તેઓએ માફી માંગવી પડી હતી. તદુપરાંત ભગવાન શિવજી પર કરેલ વિવાદિત ટિપ્પણીને લઇને આનંદસાગર સ્વામી નો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાર બાદ તેઓએ પણ માફી માંગવાનો વારો આવ્યો હતો. સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામી નો એક વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વામીએ ભગવાન બ્રહ્મા નું અપમાન કર્યું હતું. સ્વામીએ ઇન્દ્ર દેવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા હતા. અન્ય એક વીડિયોમાં પ્રેમ સ્વરૂપ સ્વામી ડાકોરના રાજા રણછોડ ની ઉપેક્ષા કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ઈશ્વરના નામે ટીકા કરી હતી. આમ સંતોના એક બાદ એક જૂના વીડિયો વાયરલ થતા સમગ્ર હિંદુ સમાજ અને સનાતન ધર્મને માનનારા સાધુ-સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
ભરૂચ: જિલ્લામાં છૂટોછવાયો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો ગુજરાત | Featured | સમાચાર
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...
અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત | Featured | સમાચાર
સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ
આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો ગુજરાત | સુરત | સમાચાર |
ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ ગુજરાત | સમાચાર |
નર્મદા : એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ 2025નો કાર્યક્રમ યોજાયો
કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ2025નો કાર્યક્રમ યોજાયો ગુજરાત | સમાચાર
ભરૂચ: પત્નિ સરપંચ તો પતિ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા, જંબુસરના ખાનપુર દેહ ગામની ચૂંટણીમાં અનોખી ઘટના
ભરૂચના તાલુકાના ખાનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પતિ અને પત્ની બંનેનો વિજય થયો હતો.પતિએ સભ્ય તરીકે તો પત્નીએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાત | સમાચાર |
ભરૂચ-દહેજ રોડ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધનું તંત્રનું જાહેરનામું, 15 દિવસ સુધી અમલીકરણ
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પાનોલી પોલીસ મથકના બાઈક ચોરીના ગુનામાં આરોપીની કરી ધરપકડ
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીની અમદાવાદથી કરી ધરપકડ
ભરૂચ: જિલ્લામાં છૂટોછવાયો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ભરૂચ: વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક, બિભત્સ મેસેજ કરાતા ચકચાર