-
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે છેતરપિંડી
-
મોડાસાથી પ્રયાગરાજની યાત્રાનું કર્યું હતું આયોજન
-
90 જેટલા યાત્રિકોએ કરાવ્યું હતું બુકિંગ
-
રૂ.8000 ઓનલાઇન ચૂકવીને કરાવ્યું હતું બુકિંગ
-
ટ્રાવેલ્સ સંચાલક ફોન અને ઓફિસ બંધ કરીને થયા ફરાર
અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટુર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના કારણે પ્રયાગરાજ જવા માટે બુકીંગ કરાવનાર યાત્રીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટુર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા મોડાસાથી પ્રયાગરાજ,અયોધ્યા,કાશી,વિશ્વના