અરવલ્લી:શામળાજી ખાતે પ્રથમ વખત તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રહેશે ઉપસ્થિત
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રથમ વખત તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે
BY Connect Gujarat Desk22 Nov 2023 6:41 AM GMT
X
Connect Gujarat Desk22 Nov 2023 6:41 AM GMT
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રથમ વખત તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રથમ વખતે તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે.આગામી કારતક સુદ અગિયારસના રોજ તુલસી વિવાહનો મનોરથ ભાવ અને ઉત્સાહભેર ઉજવવામાં આવશે.મનોરથ આ વખતે દર વર્ષની સરખામણી કરતા કંઈક અલગ અને વધુ સારી રીતે ઉજવાય તે માટે શામળાજી મંદિર ટ્રસ્ટ અને યજમાન દાતા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.ગુરુવારના રોજ તુલસી વિવાહ યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે
Next Story