કેદારનાથ ધામ જતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, યાત્રામાં મુશ્કેલી દૂર થશે...
તમારી મુસાફરી કોઈપણ સમસ્યા વિના સરળતાથી પસાર થશે.
તમારી મુસાફરી કોઈપણ સમસ્યા વિના સરળતાથી પસાર થશે.
કેરીના અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે.
ઉત્તરાખંડમાં 10 મેથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં 19 લાખથી વધુ ભક્તોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
અયોધ્યામાં રામનવમી પર બપોરે 12 વાગ્યાથી રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં રામ નવમી (17 એપ્રિલ)ના દિવસે રામલલ્લાનો દરબાર 20 કલાક ભક્તો માટે ખુલ્લો રહેશે. મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં બપોરે 3:30 કલાકે રામલલ્લાના દર્શન શરૂ થશે.
ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ પાવાગઢ ખાતે આમ પણ આડા દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળે છે,