દેવભૂમિ દ્વારકા : નવા વર્ષના વધામણાં સાથે ભગવાન દ્વારકાધીશના દર્શને ઉમટ્યો શ્રદ્ધાળુઓનો જનસાગર...
દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે દિવાળીના તહેવારોમાં નવા વર્ષનો પ્રારંભ કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓનો જનસાગર ઉમટ્યો છે.
દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે દિવાળીના તહેવારોમાં નવા વર્ષનો પ્રારંભ કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓનો જનસાગર ઉમટ્યો છે.
ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.
નવસારીના ધોળાઈ બંદર દરિયા કિનારે નારિયેળી પૂનમ પ્રસંગે સાગર ખેડુઓએ દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની વિધિવત શરૂઆત કરી હતી.
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું
કચ્છ જિલ્લાના નખત્રાણાથી બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ભવ્ય ધ્વજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.
અંકલેશ્વર નગરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રથમ સ્થાન માનવામાં છે.ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.
અંકલેશ્વરમાં અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વ સાથે ભક્તિભાવ પૂર્વક દશામાંની સ્થાપના કરીને માઈ ભક્તો માતાની ભક્તિમાં લિન બન્યા છે
શ્રી સોમનાથ મહાદેવ મંદિરની 11 મે 1951ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9:46 કલાકે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.