અંકલેશ્વર શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ સાથે સેવાકીય કાર્યનો સ્તુત્ય પ્રયાસ

અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

New Update

અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારાનવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અને યુવામિત્ર મંડળ દ્વારા યોજાતો નવરાત્રી મહોત્સવ માત્ર ગરબા પુરતો જ મર્યાદિત ન રહીને સેવાનાં યજ્ઞ સમાન બની ગયો છે.આ પ્રસંગે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા વિશેષ મુલાકાત કરવામાં આવી હતી.

નવરાત્રી "માઁ અંબા"ની આરાધના અને ગરબે રમવાનો ઉત્સવ.નવ દિવસનાં આ મહોત્સવ માત્ર ધાર્મિકતા પુરતો જસીમિત નથી રહ્યો પરંતુ ગરબા આયોજકો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય તેવો સ્તુત્ય પ્રયાસ કરીને સેવાકીય ધર્મ નિભાવી રહ્યા છે.અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા સતતનવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.અને યુવામિત્ર મંડળ દ્વારા યોજાતો નવરાત્રી મહોત્સવ માત્ર ગરબા પુરતો જ માર્યાદિત ન રહીને સેવાનાં યજ્ઞ સમાન બની ગયો છે.

શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવમાં દેહદાન,નેત્રદાન,રક્તદાન,ગૌસેવા સહિતનાં સેવાકીય કાર્ય માટે લોકજાગૃતાના પ્રયાસો કરવામાં આવ્યા છે,અને યુવામિત્ર મંડળ નવરાત્રી મહોત્સવની મુલાકાત અર્થે આવતા ગરબા રસિકો પણ આયોજકોની કામગીરીને બિરદાવેછે.ત્યારે આ પ્રસંગે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા એક યાદગાર મુલાકાત કરીને આયોજકો સાથે વાતચીત કરી હતી.

શ્રી યુવામિત્ર મંડળ નવરાત્રી મહોત્સવમાં ગરબે રમવા આવતા ખેલૈયાઓ પણ આયોજકોના પ્રયાસોને બિરદાવી રહ્યા છે,અને ગરબા રસિકો માટે સુરક્ષિત ગરબા માટેનું આ એક ઉત્તમ સ્થળ છે.તેમજ મહિલા હોય કે નાની દીકરી તમામ માટે શ્રી યુવામિત્ર મંડળની નવરાત્રી મહોત્સવ સુરક્ષિત અને ચિંતા રહિત હોવાનું ખેલૈયાઓ જણાવી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.