ભરૂચ અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા 70મી રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન અંકલેશ્વર જીઆઇડીસીમા કાર્યરત શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત ૭૦મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ સાથે સેવાકીય કાર્યનો સ્તુત્ય પ્રયાસ અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. By Connect Gujarat Desk 10 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : યુવામિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં વિવિધ શાળાના બાળકો ગરબે ઘૂમ્યા ! અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી By Connect Gujarat Desk 05 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય અંકલેશ્વરના શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતુ. By Connect Gujarat Desk 15 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા રકતદાન શિબિરનું આયોજન શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. By Connect Gujarat 10 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn