-
અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે થઈ હતી છેતરપીંડી
-
રૂ.1.76 કરોડની છેતરપીંડીની નોંધાઇ હતી ફરિયાદ
-
છેતરપિંડીના મામલામાં 2 આરોપીની ધરપકડ
-
પોલીસે મુંબઈથી આરોપીઓની ધરપકડ કરી
-
કુલ 9 આરોપી સામે નોંધાઇ છે ફરિયાદ
અંકલેશ્વર: સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડીના મામલામાં મુંબઈથી 2 આરોપીઓની ધરપકડ !
અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડી કરનાર ૯ પૈકી બે ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી