અંકલેશ્વર: ઓમ તપોવન આશ્રમમાં રક્તદાન શિબિર યોજાય,50 યુનિટ રક્ત એકત્રિત કરાયુ

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે નર્મદા નદી તટે આવેલા ઓમ તપોવન આશ્રમ ખાતે ત્રી દિવસીય ધ્યાન શિબિર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

New Update

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામમાં કરવામાં આવ્યું આયોજન

ઓમ તપોવન આશ્રમમાં આયોજન કરાયું

રક્તદાન શિબિર યોજાય

ધ્યાન શિબિર અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન

50 યુનિટ રક્ત એકત્રિત કરાયુ

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે નર્મદા નદી તટે આવેલા ઓમ તપોવન આશ્રમ ખાતે ત્રી દિવસીય ધ્યાન શિબિર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના ઓમ તપોવન આશ્રમ ખાતે વંદનીય નારાયણ સ્વામીના સાનિધ્યમાં ત્રી દિવસીય ધ્યાન શિબિરમાં દેશભરમાંથી ૨૦૦ જેટલા શિબિરાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ શિબિરના અંતિમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં અંદાજે ૫૦ જેટલા રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યું હતુ.અંકલેશ્વરની રોટરી કુમાળપાળ બ્લડ બેન્કના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
Latest Stories