અંકલેશ્વર : AIA અને કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપકમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો...
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે
યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે
ભરૂચમાં ભાજપ દ્વારા સેવા પખવાડિયાં અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાત મંદોએ લાભ લીધો હતો.
PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦' થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ પરિવાર અને શિવ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર સહિતના સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું
જંબુસરની એચ.એસ.શાહ હાઇસ્કુલ ખાતે યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી મહા રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું