ભરૂચ: ઓક્ટેન ફિટ સિટી ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ભરૂચ ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા, યુનિટી બ્લડ બેંક, ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું.........
ભરૂચ ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા, યુનિટી બ્લડ બેંક, ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું.........
જેસીઆઈ અંકલેશ્વર તથા નર્મદા લાઈફલાઈન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જેસીઆઈ ટ્રેડ એન્ડ ફનફેર ગ્રાઉન્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હૉલ ખાતે 73મો સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો
ભરૂચ શહેરની મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે
યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે
ભરૂચમાં ભાજપ દ્વારા સેવા પખવાડિયાં અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાત મંદોએ લાભ લીધો હતો.