New Update
/connect-gujarat/media/media_files/2024/12/02/Vw2LiDHCruC9ixn50WsP.jpg)
અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના ભરૂચીનાકા નજીક આવેલ જલારામ મંદિર ખાતે યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને જલારામ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુંદરકાંડના સામૂહિક પાઠ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીની આરાધના કરી હતી