-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
સત્ય સાંઈ બાબાની જન્મજયંતિની ઉજવણી
-
100મી જન્મજયંતિની ઉજવણી કરાય
-
રક્તદાન શિબિરનું કરાયુ આયોજન
-
રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ભરૂચ: સત્ય સાંઈબાબાની 100મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન
શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તથા એન.એસમએસ. યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સહયોગથી કોલેજના યુવાનો સાથે ભેગા મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું