ભરૂચ: હાંસોટ ખાતે શ્રી હરિપ્રસાદ બાપુની 106મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી
ભરૂચના હાંસોટ ખાતે શ્રી હરિપ્રસાદ બાપુની 106મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
ભરૂચના હાંસોટ ખાતે શ્રી હરિપ્રસાદ બાપુની 106મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જળ સંશાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું
ભારત રત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બીહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.... .
પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે 25 ડિસેમ્બર-2025’ના સમગ્ર દેશમાં 'સુશાસન દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે.....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 7થી 13 નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.