મોરબી : દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા...
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને જન્મ જયંતી નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લગભગ ૧૧૨ વર્ષ પહેલાં, ભારતીય સિનેમાની પહેલી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે દાદાસાહેબ ફાળકે દ્વારા બનાવવામાં આવી હતી અને તે એક મૂક ફિલ્મ હતી, જેમાં પાત્રો ફક્ત અભિનય કરી રહ્યા હતા જ્યારે પાત્રો સંપૂર્ણપણે શાંત હતા.
બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્ક હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.....
શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તથા એન.એસમએસ. યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સહયોગથી કોલેજના યુવાનો સાથે ભેગા મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રાજપીપળા રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે,તારીખ 30મી જાન્યુઆરી એટલે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજ્યંતિનો પ્રસંગ છે.આ અવસરની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.