ભરૂચ: સ્કૂલ વેન ચાલકોની હડતાળના પગલે વાલીઓને મુશ્કેલી, કલેકટરને રજુઆત
ભરૂચમાં આજરોજ સ્કૂલ વેન ચાલકોની હડતાલના પગલે વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે સ્કૂલ વેન ચાલકોએ કલેકટર તેમજ ધારાસભ્યને રજૂઆત કરી હતી.
ભરૂચમાં આજરોજ સ્કૂલ વેન ચાલકોની હડતાલના પગલે વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે સ્કૂલ વેન ચાલકોએ કલેકટર તેમજ ધારાસભ્યને રજૂઆત કરી હતી.
ભરૂચ શહેર અને જિલ્લામાં જવારા વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવી હતી.5 દિવસ કુવારીઓએ ઉપવાસ રાખી ભક્તિભાવ પૂર્વક વ્રત કર્યું હતું
ભરૂચ જિલ્લામાં ગૌરીવ્રતની જવારા વિસર્જન સાથે પુર્ણાહુતિ થઇ હતી.મનગમતો ભરથાર મેળવવા માટે 5 દિવસના અલુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની કુવારીકાઓએ અરાધના કરી હતી. વ્રત દરમ્યાન શિવાલયોમાં કુંવારીકાઓની ભીડ જોવા મળી હતી. શનિવારની રાત્રિએ જાગરણ કર્યા બાદ રવિવારે સવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતુ.ભરૂચ શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે ચાલતી નાવડીઓના સંચાલકો પરિવારજનો પાસેથી જવારા લઈને નાવડીમાં મૂકી વચ્ચે જઈને નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું.કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે આ અભિગમ દાખવવામાં આવ્યો હતો.