ભરૂચ એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે.
આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે. પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે.ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી છે. પરિષદે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ મંત્રીઓને પત્રકારો વિરુદ્ધ સાર્વજનિક ટિપ્પણીઓ ન કરવા સૂચના આપે એવી માંગ કરવામાં આવી છે.
ભરૂચ: પત્રકાર એકતા પરિષદ દ્વારા નેતાઓ દ્વારા પત્રકારો અંગે કરાતી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચ એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ , અમરનાથ યાત્રાના સમયમાં કરાયો ફેરફાર
અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર બુટલેગરની કરી ધરપકડ
ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન