ભરૂચ: આમોદ નજીક ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, કલેકટરે નિરીક્ષણ કરી આપ્યા હતા આદેશ
ભારે વાહનો માટે ઢાઢર નદી પરના બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે. જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે