અંકલેશ્વર: હાંસોટ રોડની સ્વપ્ન વિહાર સોસા.માં વરસાદી પાણીના નિકાલની સમસ્યા, કલેકટરને કરાય રજુઆત
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સોસાયટી અંદાજીત ૨૦ વર્ષ અગાઉ બની છે. આ સોસાયટીને દર વર્ષે વરસાદી પાણી તથા રેલનાં પાણીથી વ્યાપક પ્રમાણમાં નુકશાન થતુ આવ્યુ છે
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સોસાયટી અંદાજીત ૨૦ વર્ષ અગાઉ બની છે. આ સોસાયટીને દર વર્ષે વરસાદી પાણી તથા રેલનાં પાણીથી વ્યાપક પ્રમાણમાં નુકશાન થતુ આવ્યુ છે
મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision Programme) અન્વયે હાલમાં ગણતરી તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે...
છત્તીસગઢના રાયપુર શહેરના અમિત બધેલ દ્વારા ભગવાન સાઈ ઝુલેલાલજી અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. તેમજ સિંધી સમાજ વિશે આક્ષેપાત્મક નિવેદન પણ આપવામાં આવ્યું હતું.
સુરતના કોસંબા નજીક આવેલ પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી
સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી
કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગતા વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા.
કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં અરજદારોના કુલ 7 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા