-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
-
શાંતિ સમિતિની બેઠક યોજાઇ
-
તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અપીલ
-
હિન્દૂ-મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ: એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ,બકરી ઈદ-રથયાત્રાનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અપીલ
ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદ અને રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે એ ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.