-
ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ
-
ભોલાવ-ઝાડેશ્વરમાં માર્ગોનું કરાશે નિર્માણ
-
રૂ.56 લાખનો ખર્ચ કરવામાં આવશે
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત
-
સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે
ભરૂચ: ભોલાવ અને ઝાડેશ્વરની સોસા.માં રૂ.56 લાખના ખર્ચે માર્ગોનું નવીનીકરણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત
ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું