-
ભરૂચ વીર બિરસા બ્રિગેડ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
-
કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ
-
આદિવાસી સમાજ પર અત્યાચાર વધ્યા હોવાના આક્ષેપ
-
અત્યાચારો રોકવાની કરવામાં આવી માંગ
-
મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા
ભરૂચ: વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર થતા અત્યાચારો રોકવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવાયું હતું