New Update
ભરૂચ: ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતા નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો શરૂ
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે જેથી વહીવટી તંત્ર અને કાંઠા વિસ્તારના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે