અંકલેશ્વર: રામકુંડ તીર્થધામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય
હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.
હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.
ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડ ખાતે ફરવા આવેલા 4 મિત્રોમાંથી એક યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે કબીરવડ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ
ભરૂચમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ દિનકર સેવા સમિતિ દ્વારા નર્મદા પાર્ક સ્થિત છઠ ઘાટ પર ૨૭ અને ૨૮ ઓક્ટોબરના રોજ છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે
સરદાર સરોવરમાં 5 લાખ ક્યુસેક પાણીની વિપુલ આવકના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નખાયા હતા. ડેમના દરવાજામાંથી નદીમાં 4.06 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં બે વર્ષ બાદ રેવામાં રેલ આવી હતી.
ગુલબાઇ ટેકરીની બાજુમાં નર્મદા નદીના પૂરના પાણી ફરી વળતા ભારે જહેમત બાદ પોલીસ સ્ટાફે અંદાજિત 30 લોકોને સલામત રીતે બહાર કાઢી સ્થળાંતર કર્યું..