ભરૂચભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો... ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે. By Connect Gujarat Desk 06 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે પુનઃવિકાસની ઉઠી પોકાર સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. By Connect Gujarat Desk 04 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઝઘડીયા: ભાલોદ ગામે ગંગાદશહરા પર્વની રજત જયંતિ મોહોત્સવની ધર્મભીની ઉજવણી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં ગંગાદશાહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત કરવામાં આવી રહી છે.ત્યારે આ પ્રસંગે રજત જયંતિ મહોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 01 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નર્મદા નદીના કિનારે વસેલા તવરા ગામના રહીશોના મીઠા પાણી માટે વલખા,પાંચ જેટલી પાણીની ટાંકીઓ બની શોભામય ભરૂચ નર્મદા નદી કિનારે વસેલા તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે.ગામમાં પાંચ જેટલી મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે, By Connect Gujarat Desk 30 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..! ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી By Connect Gujarat Desk 24 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નર્મદા નદીના ધસમસતા પાણીના વહેણમાં જુના ધંતુરીયા થયું નામશેષ,જમીનના ધોવાણથી અસરગ્રસ્ત ખેડૂતોની કમર તૂટી અંકલેશ્વર તાલુકાનું જુના ધંતુરીયા ગામ નર્મદા નદીને કાંઠે વસેલું હતું,પરંતુ કાળક્રમે નદીમાં આવતા ઘોડાપૂરને પરિણામે આ ગામ આજે નામશેષ થઈ ગયું... By Connect Gujarat Desk 21 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે.. By Connect Gujarat Desk 20 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં ત્રણ લોકો ડૂબવાના મામલામાં SITનો રિપોર્ટ ક્ષતિગ્રસ્ત હોવાના આક્ષેપ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું By Connect Gujarat Desk 20 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ“મિત્રના લગ્નમાં ભરૂચ જાવ છું” કહીને નીકળેલી અંકલેશ્વરની મહિલા તબીબનો મૃતદેહ નદી કિનારેથી મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ... મૃતદેહ મળી આવનાર મહિલા મૂળ ભાવનગર અને હાલ અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં રહેતી 29 વર્ષીય મનીષાબેન કલ્પેશભાઇ વાળા હોવાનું બહાર આવ્યું મોત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી By Connect Gujarat Desk 18 May 2025Share Twitter Share Whatsapp LinkedIn