ભરૂચમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી
સાંસદ મનસુખ વસાવાનાઅધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ
સાંસદ સહિત મહાનુભાવોએ કર્યું શ્રમદાન
કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓનુંકરાયુસન્માન
નાગરિકોને સ્વચ્છતામાં જોડાવા સાંસદે કર્યો અનુરોધ
ભરૂચની જે પી કોલેજ ખાતેજિલ્લામાંસ્વચ્છભારતમિશનશહેરીતથાગ્રામીણનાસંયુક્તઉપક્રમેસ્વચ્છભારતદિવસનીઉજવણીકાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની જે પી કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આકાર્યક્રમનીશરૂઆતમાંકોલેજકંપાઉન્ડખાતેઉપસ્થિતમહાનુભાવોએસ્વચ્છતાહીસેવાઅંતર્ગતશ્રમદાનકર્યુંહતું.સાંસદમનસુખવસાવાએસ્વચ્છતાપરભારમુકતાગાંધીજીનાવિચારોથીવરેલીસંસ્થાગુજરાતવિદ્યાપીઠઅમદાવાદખાતેનાઅભ્યાસકાળનાઅનુભવોઆપ્રસંગેવાગોળ્યાહતા.
અનેસ્વચ્છભારતનાસંકલ્પનેપરિપૂર્ણકરવાનાગરિકોએસ્વચ્છતાધર્મબજાવવોજરૂરીછે. તેમજણાવીસાંસદે દરેકનાગરિકનેઆસ્વચ્છતાઅભિયાનમાંજોડાઇનેપોતાનાગામ, શહેરઅનેફળિયાનેસ્વચ્છરાખીસ્વચ્છતાહીસેવાઅભિયાનમાંસહભાગીથવાઅનુરોધકર્યોહતો.
વધુમાં આકાર્યક્રમમાંઉપસ્થિતમહાનુભાવોનાહસ્તેસફાઈકર્મીઓનુંસન્માનપણકરવામાં આવ્યુહતું.આકાર્યક્રમમાંક્લિનનેશ ટાર્ગેટ યુનિટભરૂચજિલ્લાનાત્રણગામોનેસ્વછતાહિસેવાઅંતર્ગતઅંકલેશ્વરનાસુરવાડી, વાગરાના અરગામ,અને આમોદના કેરવા ગામનાસરપંચોનેસ્વચ્છતાદિવસપ્રમાણપત્રએનાયતકરવામાંઆવ્યાહતા.
આતબક્કે, દિલ્હીથીખાતેઆયોજિતકાર્યક્રમમાંપ્રધાનમંત્રીનરેન્દ્રમોદીનાઉદબોધનમાંભરૂચથીસાંસદ, મહાનુભાવોઅનેનગરજનોવર્ચ્યુઅલીજોડાયાહતાઆકાર્યક્રમમાંધારાસભ્યરમેશમિસ્ત્રી,ધારાસભ્યઇશ્વરપટેલ, જિલ્લાપંચાયતના પ્રમુખમહેન્દ્રસિંહવાંસદિયા,નગરપાલિકાપ્રમુખવિભૂતિયાદવ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા,જિલ્લાવિકાસઅધિકારીયોગેશકાપસે, અધિકનિવાસીકલેકટરએન. આર. ધાંધલ, જિલ્લાગ્રામવિકાસએજન્સીનાનિયામકનૈતિકાપટેલ, જિલ્લાઆગેવાનમારૂતિસિંહઅટોદરીયા, જીલ્લાતેમજતાલુકાનાપદાધિકારીઓ, અમલીકરણઅધિકારીગણ, સરપંચો, નગરજનોઉપસ્થિતરહ્યાહતા.