ભરૂચ જે પી કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ

ચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી છે. તેમ જણાવી સાંસદે દરેક નાગરિકને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને પોતાના ગામ, શહેર અને ફળિયાને સ્વચ્છ રાખી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો

New Update

ભરૂચમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી

સાંસદ મનસુખ વસાવાનાઅધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

સાંસદ સહિત મહાનુભાવોએ કર્યું શ્રમદાન

કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓનુંકરાયુસન્માન

નાગરિકોને સ્વચ્છતામાં જોડાવા સાંસદે કર્યો અનુરોધ

ભરૂચની જે પી કોલેજ ખાતેજિલ્લામાંસ્વચ્છભારતમિશનશહેરીતથાગ્રામીણનાસંયુક્તઉપક્રમેસ્વચ્છભારતદિવસનીઉજવણીકાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની જે પી કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમનીશરૂઆતમાંકોલેજકંપાઉન્ડખાતેઉપસ્થિતમહાનુભાવોએસ્વચ્છતાહીસેવાઅંતર્ગતશ્રમદાનકર્યુંહતું.સાંસદમનસુખવસાવાએસ્વચ્છતાપરભારમુકતાગાંધીજીનાવિચારોથીવરેલીસંસ્થાગુજરાતવિદ્યાપીઠઅમદાવાદખાતેનાઅભ્યાસકાળનાઅનુભવોપ્રસંગેવાગોળ્યાહતા.

અનેસ્વચ્છભારતનાસંકલ્પનેપરિપૂર્ણકરવાનાગરિકોએસ્વચ્છતાધર્મબજાવવોજરૂરીછેતેમજણાવીસાંસદે દરેકનાગરિકનેસ્વચ્છતાઅભિયાનમાંજોડાઇનેપોતાનાગામશહેરઅનેફળિયાનેસ્વચ્છરાખીસ્વચ્છતાહીસેવાઅભિયાનમાંસહભાગીથવાઅનુરોધકર્યોહતો.

વધુમાં આકાર્યક્રમમાંઉપસ્થિતમહાનુભાવોનાહસ્તેસફાઈકર્મીઓનુંસન્માનપણકરવામાં આવ્યુહતું.કાર્યક્રમમાંક્લિનનેશ ટાર્ગેટ યુનિટભરૂચજિલ્લાનાત્રણગામોનેસ્વછતાહિસેવાઅંતર્ગતઅંકલેશ્વરનાસુરવાડીવાગરાના અરગામ,અને આમોદના કેરવા  ગામનાસરપંચોનેસ્વચ્છતાદિવસપ્રમાણપત્રએનાયતકરવામાંઆવ્યાહતા.

તબક્કેદિલ્હીથીખાતેઆયોજિતકાર્યક્રમમાંપ્રધાનમંત્રીનરેન્દ્રમોદીનાઉદબોધનમાંભરૂચથીસાંસદમહાનુભાવોઅનેનગરજનોવર્ચ્યુઅલીજોડાયાહતાકાર્યક્રમમાંધારાસભ્યરમેશમિસ્ત્રી,ધારાસભ્યઇશ્વરપટેલજિલ્લાપંચાયતના પ્રમુખમહેન્દ્રસિંહવાંસદિયા,નગરપાલિકાપ્રમુખવિભૂતિયાદવજિલ્લા કલેકટર તુષાર સુમેરા,જિલ્લાવિકાસઅધિકારીયોગેશકાપસેઅધિકનિવાસીકલેકટરએનઆરધાંધલજિલ્લાગ્રામવિકાસએજન્સીનાનિયામકનૈતિકાપટેલજિલ્લાઆગેવાનમારૂતિસિંહઅટોદરીયા,  જીલ્લાતેમજતાલુકાનાપદાધિકારીઓઅમલીકરણઅધિકારીગણસરપંચોનગરજનોઉપસ્થિતરહ્યાહતા.

Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.