ભરૂચ: વાલિયાના 4 ગામોમાં રૂ.12 કરોડના ખર્ચે બનશે પુલ, સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..............
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..............
અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તરમાં આવેલી 150 બેડની આધુનિક ગણાતી ESIC હોસ્પિટલમાં મૂળભૂત તબીબી સુવિધાઓના અભાવનો મામલો ફરી એક વખત સામે આવ્યો.....
ભરૂચના ઝઘડિયા તાલુકાના હીંગોરીયા ગામથી હરિપુરા સુધીના 7 કી.મી.ના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા.
ભરૂચમાં સહકારી ક્ષેત્રે એક પછી એક ઉથલપાથલ વચ્ચે દુધધારા ડેરીની ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા
ભરૂચ-નર્મદા જિલ્લામાં આવતી નગર પાલિકાઓની સંકલન સમિતિ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે આગેવાનો આમને–સામને આવતા આવનારા સમયમાં પક્ષને નુકસાન થવાની શક્યતા છે: સાંસદ મનસુખ વસાવા..
વંદે ભારત ટ્રેનને તાજેતરમાં નવસારીમાં સ્ટોપેજ આપવામાં આવ્યું હતું ,જોકે ભરૂચ તેમાંથી બાકાત રહેતા સાંસદ મનસુખ વસાવા રેલવે મંત્રીને આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી
નેત્રંગ તાલુકાના ઘાણીખુટ પાસેનો બ્રિજ અને આમોદ તાલુકા પાસેના ઢાઢર નદીના બ્રિજ ઉપરથી મીની બસો સહિત ઓછા વજન વાળા વાહનો ચાલુ કરવા સાંસદે CMને લખ્યો પત્ર