ભરૂચ : ઝઘડિયાના અશા ગામે વિજય દર્શન યોગા આશ્રમમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાય...
ઝઘડિયા તાલુકાના અશા ગામ સ્થિત વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો જોડાયા...
ઝઘડિયા તાલુકાના અશા ગામ સ્થિત વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો જોડાયા...
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. માર્ગ પર ઠેર ઠેર જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે
સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને અધ્યક્ષસ્થાને 'સંવિધાન હત્યા દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર અને પોલીસ વિભાગને આડે હાથ લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે
"વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે.
મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે...
શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી,જે બનાવના પડઘા પડતા સાંસદ મનસુખ વસાવાએ પીડિત યુવતીના પરિવારની મુલાકાત લીધી
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા સરકારી તંત્ર સામે બાંયો ચઢાવ્યા બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા