ભાવનાગર : અમાર્જ્યોતિ શૈક્ષણિક સંસ્થા ખાતે યોજાયો ઇન્કમ ટેક્સ અવેરનેસ સેમિનાર…

ભાવનાગર શહેરના અમાર્જ્યોતિ શૈક્ષણિક સંસ્થા ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનાગર : અમાર્જ્યોતિ શૈક્ષણિક સંસ્થા ખાતે યોજાયો ઇન્કમ ટેક્સ અવેરનેસ સેમિનાર…
New Update

ભાવનાગર શહેરના અમાર્જ્યોતિ શૈક્ષણિક સંસ્થા ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરના અમાર્જ્યોતિ શૈક્ષણિક સંસ્થા ખાતે ગુજરાતના ઇન્કમ ટેક્સ ચીફ કમિશનર એલ.કે.અગ્રવાલની ઉપસ્થિતીમાં ઇન્કમ ટેક્સની પ્રેરક ઉપસ્થિતમાં ઇન્કમ ટેક્સ અવેરનેસ સેમિનાર યોજાયો હતો. જેમાં ઇન્કમ ટેક્સની કામગીરી તેમજ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું મહત્વ અને ઇન્કમ ટેક્સ દ્વારા લેવામાં આવતો ટેક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ વિકાસના કામોમાં ટેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સેમિનારમાં ચીફ કમિશનર, એડિશનલ કમિશનર, આસીસ્ટ કમિશનર ઓફ ભાવનગર સહિત આયકર વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

#CGNews #Seminar #Amarjyoti Educational Institution #Income Tax Awareness #Bhvanagar #Gujarat
Here are a few more articles:
Read the Next Article