દેવભૂમિ દ્વારકા : મુખ્યમંત્રીએ ભગવાન દ્વારિકાધીશને શીશ ઝુકાવ્યું, ગુજરાત ત્વરાએ કોરોનામુક્ત થાય તે માટે કર્યું પૂજન-અર્ચન
સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની સાથે ભગવાનના દર્શનાર્થે આવ્યા હતા.
BY Connect Gujarat22 July 2021 5:02 AM GMT
X
Connect Gujarat22 July 2021 5:02 AM GMT
સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની સાથે ભગવાનના દર્શનાર્થે આવ્યા હતા. ભગવાન દ્વારિકાધીશનું ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભગવાન દ્વારિકાધીશના જગત મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ત્વરાએ કોરોના મુક્ત થાય અને સૌનું આરોગ્ય સહિત સુખાકારી સચવાય રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના સાથે ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણીએ પણ ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરી સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અંકલેશ્વર: પિરામણના હવામહલ નજીક પાણીનો બગાડ ! મુખ્યમાર્ગ પર પાણી ભરાય...
26 May 2022 10:11 AM GMTભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની સાધારણ સભા મળી, 15 ટકા ડિવિડન્ડની જાહેરાત
26 May 2022 8:56 AM GMTઅમદાવાદ યુએન મહેતા હોસ્પિટલના RMOની ધરપકડ,જાણો સમગ્ર મામલો
26 May 2022 8:51 AM GMTભરૂચ: નર્મદામૈયા બ્રીજ પર આજથી ભારે વાહનો માટે પ્રતિબંધની અમલવારી,...
26 May 2022 8:35 AM GMTગાંધીનગર : અમિત શાહ કરશે પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ, અમદાવાદ અને ખેડાના ...
26 May 2022 8:28 AM GMT