રાજકોટ : 28 લોકોને ભરખી જનાર TRP ગેમઝોનની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી-ગૃહમંત્રી હોસ્પિટલ પહોંચ્યા…
TRP ગેમઝોનમાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ-અલગ કારણો બહાર આવી રહ્યા છે,
TRP ગેમઝોનમાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ-અલગ કારણો બહાર આવી રહ્યા છે,
આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ યાત્રાધામ માતાના મઢ પહોંચ્યા હતા
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે અમરેલીના આંગણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધાર્યા હતા.
જુનાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા હતા.