મધ્યપ્રદેશના 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત
ગુજરાત અને બિહાર બાદ હવે મધ્યપ્રદેશમાં પણ રાજ્ય સરકાર દારૂબંધી તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી મોહન યાદવે પોતે દારૂબંધીની સંપૂર્ણ યોજના જણાવી છે.
ગુજરાત અને બિહાર બાદ હવે મધ્યપ્રદેશમાં પણ રાજ્ય સરકાર દારૂબંધી તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી મોહન યાદવે પોતે દારૂબંધીની સંપૂર્ણ યોજના જણાવી છે.
મહારાષ્ટ્ર ભાજપે જાહેરાત કરી છે કે નવી સરકાર 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળ્યા બાદ પણ સીએમના નામનો મુદ્દો અટવાયેલો છે.
રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો જગવિખ્યાત સોમનાથ ખાતેથી પ્રારંભ થવાનો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે.
Featured | દેશ | સમાચાર , તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ BRS નેતા કે. કવિતાએ જામીન પર આપેલા નિવેદન માટે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી છે.
TRP ગેમઝોનમાં આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ-અલગ કારણો બહાર આવી રહ્યા છે,
આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ યાત્રાધામ માતાના મઢ પહોંચ્યા હતા