• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ખેડૂતો માટે લોન્ચ થઈ ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા, હવે વગર ફિંગર પ્રિન્ટ કે OTP વગર જ પૂર્ણ થઇ e-KYC, ઘરે જ ખુલી જશે બેંક એકાઉન્ટ

"PM- કિસાન મોબાઈલ એપ દ્વારા દૂરના ખેડૂતો વગર ઓટીપીએ કે ફિંગરપ્રિંટે પોતાનો ચહેરો સ્કેન કરીને e-KYC પુરૂ કરી શકશે.

author-image
By Connect Gujarat 23 Jun 2023 in ગુજરાત Featured
New Update
ખેડૂતો માટે લોન્ચ થઈ ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા, હવે વગર ફિંગર પ્રિન્ટ કે OTP વગર જ પૂર્ણ થઇ e-KYC, ઘરે જ ખુલી જશે બેંક એકાઉન્ટ

કેન્દ્ર સરકાર દ્વારા ખોડૂતોની મદદ માટે ચલાવવામાં આવતી PM કિસાન યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતોને હવે e-KYC માટે 'વન-ટાઈમ પાસવર્ડ' કે 'ફિંગરપ્રિંટ'ની જરૂર નહીં પડે. ખેડૂત ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરો સ્કેન કરીને આ કામ પુરૂ કરી શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરૂવારે PM કિસાનની મોબાઈલ એપ પર ફેસ ઓથેન્ટિકેશનની આ સુવિધાને લોન્ચ કરી છે. આ અવસર પર તેમણે કહ્યું કે ટેક્નોલોજીના ઉપયોગથી PM કિસાન યોજનાનું કામ ખૂબ જ સરળતાથી થઈ જશે.

એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "PM- કિસાન મોબાઈલ એપ દ્વારા દૂરના ખેડૂતો વગર ઓટીપીએ કે ફિંગરપ્રિંટે પોતાનો ચહેરો સ્કેન કરીને e-KYC પુરૂ કરી શકશે." ખબર અનુસાર કોઈ પણ સરકારી યોજનામાં પહેલી વખત ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેને 'ગુગલ પ્લે સ્ટોર'થી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. નવી મોબાઈલ એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. એપ ખેડૂતોને યોજના અને પીએમ-કિસાન ખાતાથી સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી પણ પ્રદાન કરશે. ખેડૂત 'નો યુઝર સ્ટેટસ મોડ્યુલ'નો ઉપયોગ કરીને જમીન માપણીની સ્થિતિ, આધારને બેંક ખાતા સાથે જોડવા અને e-KYCની સ્થિતિ પણ જાણી શકશે. 

#Connect Gujarat #Face authentication #Farmer E-KYC #E-KYC #Farmer Bank Account #PM Kisan Mobile App
Related Articles
pawagadh ropeway Service ગુજરાત logo logo
LIVE

પંચમહાલ : પાવાગઢ ખાતે પાંચ દિવસ રોપ વેની સેવા રહેશે બંધ,ભક્તોએ પગથિયા ચઢીવાનો વિકલ્પ કરવો પડશે પસંદ

28મી જુલાઈથી 1 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ સુધી રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે ભક્તોએ પગથિયા ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા પડશે ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 26 2025
Bhavnagar Theft Case ગુજરાત logo logo
LIVE

ભાવનગર : વર્ષ 2001માં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, 24 વર્ષ બાદ તસ્કર ઝડપાયો...

2001માં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હામાં એક આરોપી આખરે 24 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે જોકે, આટલા વર્ષોની શોધખોળ બાદ પોલીસે આખરે ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 26 2025
Fertiliser Shortage ભરૂચ logo logo
LIVE

ભરૂચ: જંબુસરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર, ખાતરની અછતના પગલે ભૂમિપુત્રોને મુશ્કેલી

ભરૂચના જંબુસરમાં ખાતરની અછતના પગલે ધરતીના તાતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતો ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે. ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jul 26 2025
Annual Inspection ભરૂચ logo logo
LIVE

ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jul 26 2025
ભરૂચ: કલેકટર કચેરી નજીકના નવનિર્મિત સર્કલનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ ગુજરાત logo logo
LIVE

ભરૂચ: કલેકટર કચેરી નજીકના નવનિર્મિત સર્કલનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ

ભરૂચ નગર સેવા સદન દ્વારા કે.પી. સોલાર ગ્રુપના સહયોગથી કલેકટર કચેરી નજીક આવેલ સર્કલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં સ્વામી વિવેકાનંદની ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jul 26 2025
વરસાદ ગુજરાત logo logo
LIVE

હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, આગામી ત્રણ કલાકમાં Featured | સમાચાર

By Connect Gujarat Desk Jul 26 2025
Latest Stories
ભરૂચ : શ્રાવણ માસ નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા ભક્તો માટે કાવી-કંબોઈ-નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત કરાય... logo logo
LIVE

ભરૂચ : શ્રાવણ માસ નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા ભક્તો માટે કાવી-કંબોઈ-નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત કરાય...

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    પંચમહાલ : પાવાગઢ ખાતે પાંચ દિવસ રોપ વેની સેવા રહેશે બંધ,ભક્તોએ પગથિયા ચઢીવાનો વિકલ્પ કરવો પડશે પસંદ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    કારગિલ વિજય દિવસે વીર જવાનોના સાહસ અને વીરતાની કહાનીને ગૌરવથી યાદ કરતા દેશવાસીઓ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ભરૂચ : શ્રાવણ માસ નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા ભક્તો માટે કાવી-કંબોઈ-નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત કરાય...
  • અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું
  • પંચમહાલ : પાવાગઢ ખાતે પાંચ દિવસ રોપ વેની સેવા રહેશે બંધ,ભક્તોએ પગથિયા ચઢીવાનો વિકલ્પ કરવો પડશે પસંદ
  • કારગિલ વિજય દિવસે વીર જવાનોના સાહસ અને વીરતાની કહાનીને ગૌરવથી યાદ કરતા દેશવાસીઓ
  • વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી
  • ભાવનગર : વર્ષ 2001માં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, 24 વર્ષ બાદ તસ્કર ઝડપાયો...
  • ભરૂચ: જંબુસરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર, ખાતરની અછતના પગલે ભૂમિપુત્રોને મુશ્કેલી
  • ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો
  • ભરૂચ: પૌરાણીક દશાશ્વમેઘ ઘાટ પર 400 કાવડ યાત્રીઓ ઉમટ્યા, સુરતના શિવ મિત્ર મંડળનું ભવ્ય આયોજન


© Copyrights 2024. All rights reserved.

Powered by