જુનાગઢ : જન્માષ્ટમીના તહેવારોને લઈને ગિરનાર-જટાશંકર-ભવનાથમાં ઊમટ્યું માનવ મહેરામણ...

જુનાગઢ : જન્માષ્ટમીના તહેવારોને લઈને ગિરનાર-જટાશંકર-ભવનાથમાં ઊમટ્યું માનવ મહેરામણ...
New Update

જન્માષ્ટમીના તહેવારોને લઈ પર્યટકોનો ધસારો

પ્રવાસન સ્થળ ખાતે માનવ કીડીયામણ ઉભરાયું

ગિરનાર રોપ-વેની મજા માણીને લોકો અભિભૂત

જુનાગઢમાં જન્માષ્ટમીના તહેવારોને લઈ ગિરનાર, ભવનાથ, જટાશંકર અને સક્કરબાગ સહિતના પ્રવાસન સ્થળોએ પર્યટકોની ભારે ભીડ ઉમટી હતી. લોકો સાતમ-આઠમના તહેવારોને લઈ મોટી સંખ્યામાં ભવનાથ સહિતના વિસ્તારોમાં ઉમટી પડતા ગિરનાર ક્ષેત્ર તેમજ પ્રવાસન સ્થળોમાં માનવ કીડીયામણ ઉભરાયું હતું, જ્યારે ગિરનાર રોપ-વેની મજા માણીને આવતા પ્રવાસીઓ પણ પોતાની સફરને માણીને તેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકતું હોવાનું જણાવ્યુ હતું.

#Junagadh #Janmashtami festivities... #Girnar-Jatashankar-Bhavnath #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article