દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક અને દેશનું પ્રથમ જ્યોતિલિંગ એવું સોમનાથ મંદિર હાલ એક ટિપ્પણીને લય ચર્ચામા આવ્યું છે.સોમનાથ મંદિર સદિયો પહેલા મહંમદ ગજનવીએ લૂંટી ધ્વસ્ત કર્યું હતું જો કે ત્યારબાદ સોમનાથ મંદિરનું બાંધકામ જાજરમાન થયું છે અને ભવ્ય મંદિર ફરી એક વખત નિર્માણ પામ્યું છે પરંતુ હજારો વર્ષ બાદ ફરી એક વખત મુસ્લિમ ધર્મગુરુ મોલાનાએ એવા શબ્દોથી હુમલો કર્યો હતો કે હજારો હિન્દુઓની આસ્થા સાથે ઠેસ પહોંચી છે
આખરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મુસ્લિમ ધર્મગુરુ મોલવી સાજીદ રશીદ વિરુદ્ધ સોમનાથ મંદિર પર ખોટી ટિપણી કરવા અને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવાં આવતા ખળભળાટ મચ્યો છે
પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે મૌલાનાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી,પોલીસ ફરિયાદ નોંધાય
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક અને દેશનું પ્રથમ જ્યોતિલિંગ એવું સોમનાથ મંદિર હાલ એક ટિપ્પણીને લય ચર્ચામા આવ્યું છે.સોમનાથ મંદિર સદિયો પહેલા મહંમદ ગજનવીએ લૂંટી ધ્વસ્ત કર્યું હતું જો કે ત્યારબાદ સોમનાથ મંદિરનું બાંધકામ જાજરમાન થયું છે અને ભવ્ય મંદિર ફરી એક વખત નિર્માણ પામ્યું છે પરંતુ હજારો વર્ષ બાદ ફરી એક વખત મુસ્લિમ ધર્મગુરુ મોલાનાએ એવા શબ્દોથી હુમલો કર્યો હતો કે હજારો હિન્દુઓની આસ્થા સાથે ઠેસ પહોંચી છે
આખરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મુસ્લિમ ધર્મગુરુ મોલવી સાજીદ રશીદ વિરુદ્ધ સોમનાથ મંદિર પર ખોટી ટિપણી કરવા અને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવાં આવતા ખળભળાટ મચ્યો છે
ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા ગુજરાત | Featured | સમાચાર
અંકલેશ્વર : ભર ટ્રાફિકમાં ST બસની બ્રેક ફેલ થતા 4 વાહનોને લીધા અડફેટે, સદનસીબે કોઈ જાનહાની નહીં
અંકલેશ્વર શહેરમાં સમી સાંજના સમયે એસટી બસ ચાલકે 4 વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર શહેરના પીરામણ નાકા નજીકથી ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ : ઝઘડિયાના શીયાલી ગામે થયેલ હત્યાકાંડમાં પૂર્વ MLA છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી બહાર આવી
ભરૂચના ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ઝઘડિયાના શિયાલી મર્ડર કેસમાં સંડોવણી બહાર આવી છે.૧૩ ઓગષ્ટે ઝઘડિયાના ગુજરાત | Featured | સમાચાર
બનાસકાંઠા : માઁ અંબાના પાવન ધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા નો ધર્મભીનો પ્રારંભ
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજરોજ વિધિવત પ્રારંભ થયો છે.સાત દિવસ સુધી ચાલનાર મેળામાં લાખો ભક્તો ઉમટી પડે છે ગુજરાત | સમાચાર
દાહોદ : આદિવાસી ખેડૂતોએ નવા હાઈવેના નિર્માણનો કર્યો વિરોધ,પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને કરી રજૂઆત
દાહોદ જિલ્લામાં ખેડુત આદિવાસીઓએ નવા હાઇવેના નિર્માણનો વિરોધ કર્યો હતો.ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈને તંત્ર દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગુજરાત | સમાચાર
દાહોદ : લીમખેડામાં સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત બાદ પણ શાળામાં વર્ગખંડથી વંચિત વિદ્યાર્થીઓ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ત્રણ વર્ષ અગાઉ સાંસદ અને ધારાસભ્ય દ્વારા અંગ્રેજી માધ્યમની શાળાના વર્ગખંડ નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર
ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !
અંકલેશ્વર : ભર ટ્રાફિકમાં ST બસની બ્રેક ફેલ થતા 4 વાહનોને લીધા અડફેટે, સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચ : ઝઘડિયાના શીયાલી ગામે થયેલ હત્યાકાંડમાં પૂર્વ MLA છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી બહાર આવી
અંકલેશ્વર : શ્રી સિધ્ધ રૂદ્ર બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહ યોજાયો, MLA ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
ભરૂચ: દુધધારા ડેરીની ચૂંટણી BJPના જ 2 મહારથીઓ વચ્ચે રણસંગ્રામ બની, આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે શિસ્તબદ્ધ કહેવાતી જ પાર્ટીમાં ફાડચા !