દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક અને દેશનું પ્રથમ જ્યોતિલિંગ એવું સોમનાથ મંદિર હાલ એક ટિપ્પણીને લય ચર્ચામા આવ્યું છે.સોમનાથ મંદિર સદિયો પહેલા મહંમદ ગજનવીએ લૂંટી ધ્વસ્ત કર્યું હતું જો કે ત્યારબાદ સોમનાથ મંદિરનું બાંધકામ જાજરમાન થયું છે અને ભવ્ય મંદિર ફરી એક વખત નિર્માણ પામ્યું છે પરંતુ હજારો વર્ષ બાદ ફરી એક વખત મુસ્લિમ ધર્મગુરુ મોલાનાએ એવા શબ્દોથી હુમલો કર્યો હતો કે હજારો હિન્દુઓની આસ્થા સાથે ઠેસ પહોંચી છે
આખરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મુસ્લિમ ધર્મગુરુ મોલવી સાજીદ રશીદ વિરુદ્ધ સોમનાથ મંદિર પર ખોટી ટિપણી કરવા અને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવાં આવતા ખળભળાટ મચ્યો છે
પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે મૌલાનાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી,પોલીસ ફરિયાદ નોંધાય
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક અને દેશનું પ્રથમ જ્યોતિલિંગ એવું સોમનાથ મંદિર હાલ એક ટિપ્પણીને લય ચર્ચામા આવ્યું છે.સોમનાથ મંદિર સદિયો પહેલા મહંમદ ગજનવીએ લૂંટી ધ્વસ્ત કર્યું હતું જો કે ત્યારબાદ સોમનાથ મંદિરનું બાંધકામ જાજરમાન થયું છે અને ભવ્ય મંદિર ફરી એક વખત નિર્માણ પામ્યું છે પરંતુ હજારો વર્ષ બાદ ફરી એક વખત મુસ્લિમ ધર્મગુરુ મોલાનાએ એવા શબ્દોથી હુમલો કર્યો હતો કે હજારો હિન્દુઓની આસ્થા સાથે ઠેસ પહોંચી છે
આખરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મુસ્લિમ ધર્મગુરુ મોલવી સાજીદ રશીદ વિરુદ્ધ સોમનાથ મંદિર પર ખોટી ટિપણી કરવા અને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવાં આવતા ખળભળાટ મચ્યો છે
ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન
ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર
ભરૂચ: જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો હાથમાં પ્લે કાર્ડ સાથે પર્યાવરણના જતનનો આપ્યો સંદેશ
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્થાની બહેનોએ હાથમાં વિવિધ સર્કલ ઉપર ઉભા રહી પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો ગુજરાત | સમાચાર
ભરૂચ: ચેતના સંસ્થા- પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા ઝઘડિયાના 12 ગામોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, અનેકવિધ કાર્યક્રમો યોજાયા
ચેતના સંસ્થા અમદાવાદ દ્વારા પ્રોલાઈફ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી અને ICDS વિભાગના સહયોગથી ઝઘડિયા તાલુકાના કુલ 12 ગામોમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાય હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર
સુરત: બાંધકામ સાઇટ પર માતાની નજર સામે શ્વાન એક વર્ષની બાળકીને ખેંચી ગયું, પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો. ગુજરાત | સુરત | સમાચાર
ભરૂચ: મનરેગા કૌભાંડમાં અત્યારસુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા, એજન્સીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ
મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. SIT દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપાણના કાર્યક્રમો યોજાયા, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
MLA ઇશ્વરસિંહ પટેલ, GPCBના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા, ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કર્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ , અમરનાથ યાત્રાના સમયમાં કરાયો ફેરફાર
અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર બુટલેગરની કરી ધરપકડ
ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન