ગીર સોમનાથ : કલાકાર દેવાયત ખવડ સહિત 16 શખ્સો વિરુદ્ધ તાલાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાય, જાણો શું છે મામલો..!
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ હુમલો કરી ઇજા પહોચાડી હતી,
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ હુમલો કરી ઇજા પહોચાડી હતી,
સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ભરૂચની દહેજ બાયપાસ રોડ પર આવેલી જય વિશાલ સોસાયટીમાં રહેતા ભારતીબેનના પતિ બંસીભાઈ લુણાગરીયા અને જેઠ કિશનભાઈ ભેગા મળી કન્ટ્રકશન તથા હોટલનો વ્યવસાય
કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે.
હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બરોલી (61) અને ગાયક રોકી મિત્તલ વિરુદ્ધ સામૂહિક બળાત્કારની FIR નોંધવામાં આવી છે. 13 ડિસેમ્બર 2024 રોજ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવવામાં આવી
અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરીયાને પેટ અને માથાના મારી દેતા તેને ઈજાઓ પહોંચતા તે લોહી લુહાણ બન્યો હતો.જયારે આ મારામારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી.
કોસમડી ગામના તળાવ ફળિયામાં રહેતા દિલિપ ચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળવા ગયો હતો
આદિવાસી સમાજના અગ્રણી અને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.